Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

 રાજ્યમાં મેલેરિયા સંવેદનશીલ ૨૧ જિલ્લાના ૧૯૬ ગામોમાં બે લાખની વસ્તીને  આવરી લેતો જંતુનાશક દવાઓ છંટકાવનો પ્રથમ તબક્કો પૂર્ણ : બીજો...

જેમાં માર્ગ અકસ્માત પીડિતને રૂ. ૧,૫૦,૦૦૦ સુધીની સારવાર વિના મૂલ્યે મળશે ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળના પ્રયાસોથી રાજ્યમાં અકસ્માત પ્રભાવિત ૮૨...

પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદને ધ્યાને રાખીને આણંદ મહાનગરપાલિકાનું નામ  "કરમસદ-આણંદ મહાનગરપાલિકા"કરવા કેબિનેટમાં ઠરાવ મંજૂર કરાયો- પ્રવકતા મંત્રી શ્રી...

અમદાવાદ, રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ રસ્તા- પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ -...

આદિજાતિ નાગરિકોના આરોગ્યની વધુ તંદુરસ્તી માટે ટ્રાઇબલ જિનોમ  સિક્વન્સિસનો પ્રોજેક્ટ લોન્ચ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય: આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર...

નર્મદા કેનાલ પર સ્થિત ૨,૧૧૦ પુલોનું સઘન વિઝ્યુઅલ નિરીક્ષણ અભિયાન હાથ ધરાયું -૩૬ પુલોને તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ...

ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને ખાડાઓ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આદેશથી રાજ્ય સરકારની કડક કાર્યવાહી ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ...

વડોદરા, રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે, ત્યાં યુદ્ધના ધોરણે રિપેરિંગ કરીને...

ગ્રીન ટેક્નોલોજી થકી  મજબૂત અને ઇકો-ફ્રેડલી રોડ-ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની દિશામાં રાજ્ય સરકારની નવતર પહેલ ભરૂચના માર્ગોને વધુ મજબૂત અને પર્યાવરણ-મિત્ર બનાવવા...

Ø  સુરતના ઓલપાડમાં નિર્માણ પામ્યો 900 મીટર લાંબો બાયપાસ Ø  બારડોલી, વાલોડ અને વ્યારા તાલુકાને જોડતા કડોદ-કોસાડી રોડ પર નિર્માણ પામી રહ્યો છે નવો હાઈ...

અમદાવાદના શહેરના રસ્તાઓનું સમારકામ થયુ વધુ ઝડપી -૩૦ જૂનથી આજ સુધી ૮૦૯૨ મેટ્રિક ટન ઉત્પાદન-  પ્રતિદિન ૬૦૦ મેટ્રિક ટન ઉત્પાદન...

ધરોઈ ડેમ સાઈટની નિરીક્ષણ મુલાકાત સાથે રાજ્યના જળાશયોની સ્થિતિ અંગે ડેમ સેફ્ટીની બેઠક યોજી Ø  રાજ્યના જળાશયોનું પ્રિ-મોન્સૂન ઈન્સપેક્શન પૂર્ણ થઈ...

ગોધરા LCBએ રૂ.૨.૨૫ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપ્યા-૪ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો (પ્રતિનિધિ) ગોધરા, ગોધરા એલ.સી.બી. પોલીસે હાલોલના...

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા નજીક આવેલા ઉગમણાના મુવાડા ગામના લોકોને છેલ્લા બે વર્ષથી ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.કારણકે ગામથી...

ભરૂચના આમોદ તાલુકાના નાહીયેર ખાડી ઉપરનો બ્રીજ જર્જરીત અવસ્થામાં ભરૂચ, આમોદ તાલુકાના નાહીયેર ખાડી ઉપરનો બ્રીજ જર્જરીત અવસ્થામાં જોવા મળતા...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામમાં નૌયાન શીપયાર્ડ અને રિલાયન્સ કંપની સામે લેન્ડલુઝર્સોને રોજગારી ન આપતા કલેક્ટરને રજુઆત...

ગુજરાત હાઈકોર્ટના પટાંગણમાં કાર્યરત "મિટ્ટી કાફે" ના વિકલાંગ કર્મચારીઓ ખુશખુશાલ છે ! "માનવી એક જ માટીમાંથી બન્યો છે અને વિકાસનો...

આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરુંના કારણે ગામમાંથી સ્થળાંતર કરી ચાલ્યા ગયા હતા -દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના કોદાર્વી પરિવારના ૩૦૦...

Ahmedabad, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ લલ્લુભાઈ ગોરધનદાસ જનરલ હોસ્પિટલ શહેરના પુર્વ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને તાત્કાલીક મફત...

કપડવંજ તાલુકાના વાઘાવત નર્મદા કેનાલમાં ૭ વર્ષીય પુત્રીને સગા પિતાએ નાંખી દીધી -વાત કોઈને કહીશ તો છુટાછેડા આપી દઈશ પત્નિને...

(પ્રતિનિધિ) આણંદ, ૪૫ વર્ષની વ્યક્તિને અન્નનળીનું કૅન્સર ઍડવાન્સ તબક્કામાં હોવાથી અનેક જટિલતાઓ થઈ હતી અને તેમની સ્થિતિ ગંભીર બની હતી...

શ્રીમતી દર્શનાદેવીજીએ જન્મદિવસે રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને શ્રીમતી દર્શનાદેવીજીએ રક્તદાતાઓનો આભાર માન્યો Gandhinagar, રાજભવનમાં...

જ્યાં પણ રસ્તા કે પુલોની કામગીરીમાં ગુણવત્તા નબળી જોવા મળે, ત્યાં સંબંધિત અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરેઃ સીએમની સ્પષ્ટ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.