Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(એજન્સી)રાજકોટ, રાજકોટના નામાંકિત ફાયનાન્સર અને બિલ્ડરે આપઘાત કર્યો છે. સરધારાના ભંગડા ગામમાં બીશુભાઈવાળાએ જીવન ટૂંકાવ્યું હતું. પોતાની રિવોલ્વરથી ગોળી મારી...

(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. કોશા બ્રહ્મભટ્ટના પતિ, ૩૯ વર્ષીય ડૉ. નિરવ રવિન્દ્રભાઈ બ્રહ્મભટ્ટનું અડાલજ...

(એજન્સી)ગાંધીનગર, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરમાં ૯ જુલાઈ ૨૦૨૫ના રોજ ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં ૨૦ લોકોના મોત નીપજ્યા હતા....

(એજન્સી)અમરેલી, અમરેલી જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ કરી છે. સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામમાં મુશળધાર વરસાદ પડ્યો છે. જળબંબાકારની સ્થિતિ સર્જાઈ...

(એજન્સી)અમદાવાદ, શિક્ષકને માતા પિતાથી પણ વધુ મહત્વ આપવામાં આવ્યું છે ત્યારે જ શહેરના રાયખડ વિસ્તારમાં ગુરુ અને શિષ્યના સંબંધોને લાંછન...

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ શહેરના મધ્યમ ઝોનમાં આવેલા અસારવા વિસ્તારમાં આવેલ જૂના ત્રણ લેનના રેલવે ઓવરબ્રિજને તોડી તેનો સ્થાને નવા આધુનિક...

ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ રોડ રસ્તા ખરાબ જણાય તો 'ગુજમાર્ગ' એપ પર ફરિયાદ કરો સરકારનો રોડ-રસ્તા અંગે પ્રો-એકટીવ અભિગમ- રસ્તાઓ પરના...

વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત ભારતમાલા હાઇવે મામલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (દિલ્હી)ના સભ્ય શ્રી વેંકટરમને સ્થળનિરીક્ષણ કર્યું સાંતલપુર તાલુકાના બકુત્રા...

કમિટિના ચેરમેન સોમનાથ મરાઠેના આક્ષેપ કરવા સાથે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી સુરત, સુરત મનપા અને જીપીસીબીની મિલીભગત અને...

તંત્રના પાપે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં -ગગડીયો નદી ઉપરનો પુલ છેલ્લા બે વર્ષથી તંત્ર દ્વારા બંધ કરી દેવાયો ડ્રાઇવર્ઝન માત્ર...

અંબાજીમાં તબીબોની બેદરકારીથી મહિલાનું મોત- પરિવારજનોએ આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ અને બેદરકારી દાખવનાર તબીબો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે...

જામનગરમાં વેપારીને પોતાના ભાડુઆત તરફથી દગો મળ્યો -માત્ર ૩૦ કલાક માટે ભાડે રહેવા માટે આવેલા એક દંપતિ સહિત ત્રણ શખ્સો...

મૂળ ટેન્ડર મંજૂર અને ભાવો પ્રમાણે આ વાર્ષિક કોન્ટ્રાક્ટમાં વધારાના રકમના કામો કરવા માટે કોન્ટ્રાક્ટરની સંમતિ માગવામાં આવી હતી વડોદરા,...

મુંબઈ, અમદાવાદમાં ૧૨મી જૂને બનેલી ગોઝારી અને અતિકરૂણ એવી પ્લેન ક્રેશની ઘટનાને શનિવાર (૧૨મી જુલાઈ) એક મહિનો પૂર્ણ થયો છે...

અમદાવાદ, ચાંદખેડામાં આવેલા ત્રાગડમાંથી એક આધેડની લાશ મળી હતી. પોલીસે તપાસ કરતા આધેડની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું હતું. વધુ...

અમદાવાદ, ૧૨ જૂન ૨૦૨૫ના રોજ બપોરે લગભગ ૧૩ઃ૩૯ એર ઇન્ડિયાના એઆઈ૧૭૧ વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી ઉડાન ભરી...

રોજગાર મેળા અંતર્ગત, સરકારી વિભાગો અને સંસ્થાઓમાં 51 હજારથી વધુ નવા નિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો સોંપવામાં આવ્યા પશ્ચિમ રેલવે પર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને રતલામમાં...

શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ. મલિક તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા 148મી રથયાત્રાનું...

શાળાના વિદ્યાર્થીઓને પર્યાવરણમાં વૃક્ષો, સાપ અને મધમાખીનું મહત્વ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાની સમજ આપવામાં આવી અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના...

છેલ્લાં સાડા ચાર વર્ષમાં ૨૦૦ પરિવારોએ કર્યો અંગદાનનો કરુણામય નિર્ણય-ગુરુપૂર્ણિમાના દિવસે થયું ૨૦૦મું અંગદાન : હૃદય, લીવર, સ્વાદુપિંડ અને બે...

Rajkot, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દૂરંદેશી નેતૃત્વ અને "રોજગારીનું સર્જન અને યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવાના" તેમના સંકલ્પને સાકાર કરતા, દેશમાં...

આ સહયોગ ગોદરેજ કેપિટલની પેટાકંપનીઓની ડિજિટલ ધિરાણ પ્રક્રિયાને વેગ આપવા માટે ડેલોઇટની અમલીકરણ નિપુણતા તથા સેલ્સફોર્સના એઆઈ સંચાલિત પ્લેટફોર્મ્સને સાથે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.