Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ સમયે ઓળખના પુરાવા તરીકે કચેરીમાં આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે, જે કચેરીના રેકોર્ડ પર જ રહેશે-...

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૫ તાલુકાઓમાં વરસાદ :-કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ૬ ઇંચથી વધુ વરસાદ-રાપર, નખત્રાણા અને માળિયામાં ૪ ઇંચથી...

છેલ્લા અઠવાડિયામાં ગણપતિની ર૦ કરોડ રૂપિયાની મૂર્તિઓ વેચાઈ હોવાનો અંદાજ છે. વડોદરા, સૌથી વધુ ગણપતિ સ્થાપના વડોદરામાં ચીનથી આયાત થતી...

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા ગેરકાયદે બાંધકામો સામેની ઝુંબેશ ચોમાસાના દિવસોમાં પણ અવિરતપણે જારી જ છે. ગઈ કાલે દક્ષિણ પશ્ચિમ...

પર્યાવરણ વિભાગ અને જીપીસીબીના વિવિધ પગલાં-મોનીટરીગના દાવા છતાં નદીઓમાં વર્ષોથી પ્રદુષણ યથાવત (એજન્સી)ગાંધીનગર, ગુજરાત હાઈકોર્ટની અનેક ટકોર અને નાગરીકો ઉપર...

નિકોલમાં રોડ પર કિચન વેસ્ટ ફેંકનારા એકમને દંડ ફટકારાયો (એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ તંત્ર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ઉલ્લંઘન બદલ...

શોભાયાત્રામાં ભક્તો નાચી રહ્યા હતા અને ટેમ્પો ફરી વળ્યોઃ મહિલાનું મોત (એજન્સી)સુરત,  સુરતમાં ગણેશ મહોત્સવ દરમિયાન એક કરૂણાંતિકા બની છે....

સાબરમતી નદીમાં નવા નીરની આવક (એજન્સી)અમદાવાદ, ધરોઈ ડેમને લઈને સારા સમાચાર છે કે, ડેમ ૯૨.૭૯ ટકા ભરાઈ ચૂક્યો છે. ધરોઈ...

રાજસ્થાન ફરવા ગયેલા યુવકો અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે વિઝીબીલીટી ઓછી થતાં ગાડી સાથે ગાંધીનગર નજીક તળાવમાં...

વૃક્ષારોપણ દરમ્યાન મોટાભાગના રોપા અપુરતી સાવચેતીના પરિણામે બળી જાય છે અને ખર્ચ એળે જાય છે. અમદાવાદ શહેરમાં રોપવામાં આવેલ ૫૫.૩૮...

સંતરામપુર, ગુજરાતમાં ગત શનિવારથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. તો બીજી તરફ હજુ...

બાળકો દ્વારા ગામની માટી વડે, પીપળના પાન વડે તથા વેસ્ટ કાગળમાંથી ગણપતિ પ્રતિમા બનાવી ગણેશ ચતુર્થીની સાર્થક ઉજવણી  કરાઇ આજથી...

ભરૂચ, અંકલેશ્વર સિટી વિસ્તારમાં લોકોના ઘરો અને રસ્તાઓ પર પહેલીવાર નર્મદાના ઘોડાપુર ૧.૨૪ લાખ હેકટરમાં નર્મદાના પાણી ફરી વળતા ખેતીને...

બોટાદ, બોટાદમાં હરણકુઈ પ્રાથમિક શાળા નં.૭માં ધો.૯ શરૂ કરવાની માગ સાથે વાલીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને નિરાકરણ...

ધારાસભ્ય રીટાબેન પટેલે કેન્દ્રીય ગૃહમંત્રીનો આભાર માન્યો ગાંધીનગર, ગાંધીનગરના માણસા રોડ પર રાંધેજા નજીક હોટલ ઘુંઘટવાળા ફાટક પર રેલવે દ્વારા...

“ગાર્બેજ ફ્રી ઈન્ડિયા” થીમ પર ઠેરઠેર ઉજવણી કરાશે (એેજન્સી)ગાંધીનગર, મહાત્મા ગાંધી જન્મજયંતી નિમીત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજયમાં તા.૧પ-સપ્ટેમ્બરથી ૧પ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.