અમદાવાદ, શ્રાવણ માસમાં અંદાજે 350 બહેનોને શ્રી દિનેશભાઈ કુશવાહ (ધારાસભ્ય) દ્વારા નિ:શુલ્ક જગન્નાથ મંદિર, લાંભા, ગ્યાસપુર સોમનાથ મહાદેવ, ઇસ્કોન, ભાડજ...
Gujarat
જામનગર, જામનગરના કાલાવડ નાકા બહાર આવેલ સેટેલાઈટ સોસાયટી નજીકી શ્યામ રેસીડેન્સીયની શેરી નં.૧માં જીતેન્દ્ર શામજીભાઈની ખાનયા નામના મકાનમાં પોલીસે દરોડો...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)(પ્રતિનિધિ) , ઝઘડીયા જીઆઇડીસી ને જાેડાતા વિવિધ માર્ગો બાબતે સી.એમ ને રૂબરૂ રજુઆત છતાં નિરાકરણ નહીં આવતા...
ગાંધીનગર, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC), જે રાજ્ય સરકારની એક શાખા છે, તેના વિસ્તરણના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં ઔદ્યોગિક વસાહત મુડેથાની...
વડોદરા, માંજલપુર વિસ્તારમાં 23મી જુલાઈના રોજ હિટ એન્ડ રનનો અકસ્માત થયો હતો, જેના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. માંજલપુર...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સેમિકોન ઈન્ડીયા-૨૦૨૩ અંતર્ગત આયોજિત પ્રદર્શનનો ગાંધીનગર ખાતે કરાવ્યો શુભારંભ: કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી રાજ્ય મંત્રી શ્રી...
રાજ્યસભાના પદનામિત સાંસદ શ્રી બાબુભાઈ જે. દેસાઈની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત રાજ્યસભાના પદનામિત સાંસદ શ્રી બાબુભાઈ જે. દેસાઈએ...
૨૭ જુલાઈના રોજ વડાપ્રધાન ગુજરાત આવશે - સૌરાષ્ટ્રને આપશે મોટી સૌગાત-સૌરાષ્ટ્રની જીવાદોરી SAUNI યોજનાના બે પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરશે · ...
બ્રિજની ડિઝાઈન મુજબ ૩૦ ટન વજન ભરેલી ૬ ટ્રક સાથે કુલ ૧૮૦ ટન વજન સ્ટીલ ગર્ડર અને ૩૪ ટન વજન...
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસર ખાતે વૃક્ષોના ઉછેર અને સંવર્ધન માટેના માનનીય કુલપતિશ્રી ડો. કિશોરસિંહ એન. ચાવડા સાહેબ તથા...
સ્વસ્થ બાળ-સ્વસ્થ ગુજરાત-તંદુરસ્ત ગુજરાતના નિર્માણમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની મહત્વપૂર્ણ ભૂમિકા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી બાળકોને નિરોગી-તંદુરસ્ત-સ્વસ્થ બનાવવાનો સેવાયજ્ઞ...
નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરતી પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી આણંદ, આણંદ જિલ્લાના મે.એડજ્યુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા ફુડ...
વિદેશ અભ્યાસ લોન યોજનાએ મારી દિકરીના સપનાને સાકાર કર્યું - રાજેશભાઈ રાવ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ...
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત બાઇસેગના માધ્યમથી 'પ્રાકૃતિક કૃષિ' વિષય પર પરિસંવાદ સંબોધશે પરિસંવાદનું અમદાવાદ જિલ્લા સહિત રાજ્યના તમામ ઇ-ગ્રામ સેન્ટર પર...
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સમયની પાલનતાને વધુ સારું બનાવવા માટે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ- • ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર પહોંચવાનો સમય 26મી જુલાઈ 2023થી 16.35 કલાકને બદલે 16.50 કલાકનો રહેશે. • ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશ્યલ ટ્રેન નો તાત્કાલિક અસર થી આગમન-પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે,15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ને બદલે 15:46/15:48 કલાકે અને છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે. •ટ્રેન નં. 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેન નો 27 જુલાઈ 2023 થી આગમન પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે 15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ના બદલે 15:46/15:48 કલાકે તથા છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે. •ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશ્યલ ટ્રેન નો 25 જુલાઈ 2023 થી આગમન - પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે 15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ને બદલે 15:46/15/48 કાલકે તથા છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે.
મૈરિંગો સિમ્સ હોસ્પિટલ કોરોનરી આર્ટરી ડિસીઝથી પીડિત યુવાન NRI મહિલા દર્દી માટે ઇનોવેટિવ ડીસોલવિંગ હાર્ટ સ્ટેન્ટ ઓફર કરે છે. Ahmedabad:...
રાજ્યના કુલ ૪ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ વરસાદ :રાજ્યના ૧૨ જિલ્લાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર...
રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૬૪.૯૭ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૭૦.૩૧ ટકા જળસંગ્રહ રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે...
ગોધરા શહેર ખાતે ધી હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા એપિક ફાઉન્ડેશનના સહયોગથી મહેંદી કોમ્પિટિશન યોજાઈ (તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા ખાતે...
પોલીસ દ્વારા બે વ્યક્તિની અટકાયત- સમગ્ર પ્રકરણમાં આડકતરી સંડોવણી સામે આવતા શાસક પક્ષના નેતાએ આપ્યું પદ પરથી રાજીનામું વડોદરા, વડોદરાના...
સુરત, ડ્રગ્સની હેરાફેરીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ સીમાડાઓ પછી હવે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાની પસંદગી કરાઈ હોવાનો પહેલો સંકેત રવિવારે...
અંકલેશ્વર, મધ્યપ્રદેશના ઉજજૈનમાં મહાકાલેશ્વરના દર્શન કરી પરત ફરતા પિતાનું હદયરોગમાં મૃત્યુની જાણ થતાં ૧૬ વર્ષના પુત્રએ ચોથા માળેથી કુદી આત્મહત્યા...
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) તા. ૨૩/૦૭/૨૦૨૩ ના રોજ દાહોદ શહેરમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન (સંત નિરંકારી મિશનનું સામાજિક વિભાગ) દ્વારા...
જામખંભાળીયા, દ્વારકા જીલ્લામાં પોલીસે જુગાર અંગેના અલગ અલગ સ્થળે ત્રણ દરોડા પાડી પતા ટીચતી ૧૧ મહીલા સહીત ૧૬ શખ્સને ૩પ...
સાવરકુડલા, સાવરકુંડલાના કેવડાપરા વિસ્તારમાં રહેતી લલીતાબેન ધનજી સાવલીયા મધુબેન સાદુલ, મકવાણા, નયનાબેન, ભોળા, ઝીઝુવાડીયા લાભુબેન નાનજી દેથલીયા, વિલાસબેકન રમેશ દેગામા,...