Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન, ગુજરાતે કેનન ઈન્ડિયા પ્રા. લિ.ના સહયોગથી “ઇન્ડો-જાપાન ફોટો-ફેસ્ટ ૨૦૨૩”નું આયોજન કર્યું છે. આના ભાગરૂપે જૂન...

વિશ્વ યોગ દિવસ - ૨૧ જૂન, ૨૦૨૩, અમદાવાદના ૮ સ્થળો સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ, અટીરા, IIM, ઈસરો, સાયન્સસિટી...

ભારતીય રેલવે દ્વારા દેશના મુખ્ય સ્ટેશનોને આધુનિક અને વિશ્વ કક્ષાના સ્ટેશનોમાં રૂપાંતરિત કરવાનું કામ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે....

દુનિયાને પોતાની બનાવતાં શીખો અને તમે દુનિયાના બનતાં શીખો, જીવન જીવવાની આ જ સાચી પદ્ધતિ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય...

૧થી ૩૦ સેક્ટરના મળીને અંદાજે ૪૩૦ કિલોમીટર પાઈપલાઈનનુ સેવરેજ નેટવર્ક ગાંધીનગર ધરાવે છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અન્વયે  પાટનગરમાં ભૂગર્ભ ગટરના...

અમદાવાદ,  આવતીકાલે યોજાનારી અમદાવાદની ૧૪૬મી રથયાત્રાને લઇને પ્રશાસન સુસજ્જ છે. ભગવાનની રથયાત્રા પહેલા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં...

વિશ્વ યોગ દિવસ-૨૦૨૩, અમદાવાદ -જાણો સરસ્વતીના સાધક શ્રી મૌલિક બારોટની યોગ ઉપાસક બનવાની સુધીની તંદુરસ્તી યાત્રા વિશે ૨૯ વર્ષની વયે...

જૂના રથોનું મ્યુઝિયમ બનાવવામાં આવશે-૭૨ વર્ષ બાદ નવા રથોની સાથે નીકળશે અમદાવાદમાં રથયાત્રા (એજન્સી)અમદાવાદ,  અષાઢી બીજ એટલે કે ૨૦ જૂન...

ભગવાન જગન્નાથજીની રથયાત્રા -સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ વોચ,પોલીસે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો (એજન્સી)અમદાવાદ, અષાઢી બીજે અમદાવાદમાંથી ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા નીકળવાની...

અમદાવાદ, ગુજરાતમાં બિપોરજાેય વાવાઝોડું લેન્ડફોલ થતાં અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. રાજ્યના દરિયા કાંઠેના વિસ્તારોમાં વાવાઝોડાનો તોફાન જ તોફાન...

જગન્નાથ મંદિર દ્વારા ૩ ખાસ મુગટ રામ મંદિરને અર્પણ કરાશે-અધિકારીએ જણાવ્યું હતું કે આ પહેલ સરળ અને શાંતિપૂર્ણ રથયાત્રાને સુનિશ્ચિત...

આ ઉપગ્રહ વાવાઝોડાને ટ્રેક કરીને અને તેનાથી સંબંધિત વાસ્તવિક સમયનો ડેટા શેર કરીને લોકોને સમયસર બહાર કાઢવાનું શક્ય બનાવ્યું અમદાવાદ, ...

સમગ્ર ભારત દેશમાં વિવિધ શહેરોમાં / જીલ્લામાં, ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થામાં કરવામાં આવી રહેલ વિશિષ્ટ કામગીરીઓને પ્રોત્સાહિત કરવા તેમજ...

વડોદરા, ભારતની જી-20 અધ્યક્ષતા હેઠળ 14 થી 18 જુલાઈ, 2023 દરમ્યાન ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરની ત્રીજી બેઠક યોજાવાની છે. આ બેઠકના...

સુરત શહેરનાં કતારગામ વિસ્તાર સ્થિત યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દેવાંશી કનૈયાલાલ પટેલે NEET ની પરીક્ષામાં ઝળહળતો દેખાવ કરી...

પાલનપુરના મોટી બજાર વિસ્તારમાં શૌચાલયનું કામ ગોકળગાયની ગતિએ ચાલતા વેપારીઓમાં નારાજગી શૌચાલયના નિર્માણનું કામ ચાર માસ અગાઉ શરૂ કરાયું હતું...

એક ક્રાઈમ રીપોર્ટરની હત્યાના કેસમાં ફસાયેલી બીજી મહિલા ક્રાઈમ રીપોર્ટર પર આધારીત વેબ સિરીઝ અમદાવાદ, નેટફ્લિક્સની તાજેતરની હિટ સિરીઝ અને...

(એજન્સી)ગાંધીનગર, બિપોરજાેય વાવાઝોડાને લઈ ફરી મોટા અહેવાલ સામે આવ્યા છે. આ વાવાઝોડું ગુરુવારે રાત્રે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ નજીક...

અમદાવાદ, ગુજરાતમાં તબાહી મચાવ્‍યા બાદ હવે ચક્રવાત બિપરજોય રાજસ્‍થાન તરફ આગળ વધ્‍યું છે. હવે વાવાઝોડાથી થયેલી તબાહીની જાણકારી મળી રહી...

ઈન્ડિગોની ફ્લાઈટમાં સવારની ફ્લાઈટમાં મુંબઈથી 170 મુસાફરો આવ્યા તો રાજકોટથી મુંબઈ 150 પેસેન્જર ગયા: એર ઈન્ડિયાની સવારની ફ્લાઈટ પણ ભરચક્ક:...

 નડાબેટનું રણ તો જાણે દરિયામાં ફેરવાયું- રાજ્યના ૧૭૧ તાલુકામાં વરસાદઃ ગાંધીધામમાં આઠ ઈંચ અમદાવાદ, બિપોરજાેય વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ પણ...

અમરેલીઃ તાલાલા તાલુકાના મંડોરણા ગામમાં માનવ-સિંહ વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાએ વનવિભાગના અધિકારીઓને દોડતા કરી દીધા હતા. રોષે ભરાયેલા ટોળાએ સિંહનો...

ઈ-ઓટો પ્રોજેક્ટ હેઠળ રીક્ષાની ખરીદી માટે સબસીડી મળશે અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલાઓને આર્ત્મનિભર...

મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુઆલટીના અભિગમના લીધે વાવાઝોડાની આપદામાં કચ્છમાં એક પણ માનવ મૃત્યુ નોંધાયું નથી - આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.