અમદાવાદ, રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનની દિશા બદલાઇ છે. જેની અસરોથી રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો અનુભવાઇ રહ્યો...
Gujarat
નાણાંકીય વર્ષ ૨૦૨૩-’૨૪ના એક્શન પ્લાન બાબતે કરેલી ચર્ચા-વિચારણાં (પ્રતિનિધિ)સેલવાસ, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામમાં ‘સબકી યોજના, સબકા...
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકામાં ત્રણેય પોલીસ મથકની હદમાં વિદેશી દારૂનું વેચાણ મોટાપાયે થઈ રહ્યું છે,જે જીલ્લા એલસીબીની ટીમ દ્વારા એક...
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા તાલુકાના જગન્નાથપુરા દૂધમંડળીના નવા મકાનનું ખાતમુહૂર્ત પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલના હસ્તે આજે તારીખ ૨- ૧૧- ૨૨ ના...
(પ્રતિનિધિ) ભરૂચ, મોરબીની હતભાગી હોનારતના મૃતાત્માઓના માનમાં બુધવારે રાજ્ય વ્યાપી શોક વચ્ચે ભરૂચ જીલ્લા ભાજપે પણ ભોલાવ ખાતે શોકસભા યોજી...
(પ્રતિનિધિ)ઉમરગામ, મોરબીના મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલ પર ૩૦ ઓકટોબર ના રોજ પુલ દુર્ઘટનામાં ભોગ બનેલા મૃતકોની આત્માને શાંતિ...
ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ ચાન્સેલર તથા મહિલાઓને સ્વનિર્ભરતાનો માર્ગ પ્રશસ્ત કરનાર પદ્મભૂષણથી સન્માનિત શ્રીમતી ઈલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન અમદાવાદ,...
અમદાવાદ, પશ્ચિમ રેલવે દ્વારા નવી વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ (દૈનિક)ની ઉદઘાટન સેવા ૦૩ નવેમ્બર, ૨૦૨૨થી થશે, જ્યારે આ ટ્રેનની નિયમિત સેવા...
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના કાંકરીયા ગામે ભરવાડોએ આદિવાસી સમાજના યુવાનો અને બાળકોને માર મારતા આદિવાસી સમાજમાં રોષ જાેવા મળ્યો હતો.જેથી...
(પ્રતિનિધિ) ભરૂચ, નેત્રંગ ગામમાં પ્રાથમિક સુવિધા નહિ મળતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે.જેથી સુવિધાઓ ન મળતા આવનારી વિધાનસભા વિધાનસભાની ચૂંટણીઓનો...
ચાલુ વર્ષે ૩૬૪ પશુમાલિકો સામે પોલીસ ફરિયાદ કરાઈ (એજન્સી) અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાંથી રખડતાં ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવે...
(પ્રતિનિધિ) નેત્રામલી , ઈડર બેતાલિસ લિમ્બચીયા સમાજ કેળવણી મંડળનું ૧૫ મું સ્નેહ સંમેલન તથા તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ તેમજ વડીલ...
(પ્રતિનિધિ)નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સા અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં દેશી-વિદેશી દારૂની...
(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે ક્ષત્રિય સમાજના અને ભાજપના અગ્રણી ખાતુભાઈ પગીની આગેવાની હેઠળ મોરબીની પુલ હોનારતમાં...
મોરબી, ૧૮૭૯માં મોરબીના રાજાએ બનાવેલો અને હાલમાં જ ઓરેવા નામની કંપનીએ રિનોવેટ કરેલો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બાદ ગુજરાત સહિત...
અમદાવાદ, રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનની દિશા બદલાઇ છે. જેની અસરોથી રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો અનુભવાઇ રહ્યો...
મોરબી, ૩૦ ઓક્ટોબરે મોરબીમાં આવેલો વર્ષો જૂનો અને હાલમાં જ રિનોવેટ થયેલો ઝુલતો પુલ તુટવાની ગોઝારી ઘટનાને લોકો ક્યારેય નહીં...
આજે રાજ્યવ્યાપી શોકના પગલે અમદાવાદના ટાઉન હૉલ ખાતે AMC દ્વારા પ્રાર્થના સભાનું આયોજન મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ...
નવીદિલ્હી, મની લોન્ડ્રિંગ કેસમાં જેલમાં બંધ દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે ગંભીર...
પશ્ચિમ રેલવે દ્વારા નવી વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ (દૈનિક)ની ઉદઘાટન સેવા 03 નવેમ્બર, 2022થી થશે, જ્યારે આ ટ્રેનની નિયમિત સેવા 04...
(એજન્સી)છોટાઉદેપુર, છોટાઉદેપુરમાં કારે પલટી મારતા તેમાં સવાર ત્રણ લોકોના મોત થઈ ગયા છે. અકસ્માત બાદ કાર ફંગોળાઈ હતી અને ખાડામાં...
(એજન્સી)ગાંધીનગર, આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિઘાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ને અનુલક્ષીને ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને...
૨૦૧૭માં ૧૧૦૦ લોકોએ ટિકિટની માગણી કરી હતી (એજન્સી)અમદાવાદ, ભાજપ દ્વારા ફરી એકવાર સત્તામાં આવવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા...
મોરબીની ઘટનાએ ઝાલાવાડિયા પરિવારને વ્રજઘાત આપ્યો-લગ્નના પાંચ મહિના બાદ નવદંપતીનું મોત (એજન્સી)રાજકોટ, વેકેશનમાં ફરવા નીકળેલા અનેક લોકોના મોત મોરબીની હોનારતમાં...
(એજન્સી)મોરબી, મોરબી બ્રિજ દુર્ઘટનાએ આખા રાજયને થરથરાવી નાખ્યું છે. આ હોનારતનો આજે ત્રીજાે દિવસ છે. જેમાં કશૂરવાર ૯ આરોપીને પોલીસે...