અમદાવાદ, અમેરિકામાં ગમે તેમ કરીને ઘૂસવા માટે ઉત્તર ગુજરાતના લોકો કલ્પના પણ ના કરી શકાય તેટલા મોટા જાેખમ લઈ રહ્યા...
Gujarat
અમદાવાદના સંધ્યા જરીવાલા ડ્યુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી (ડીએમડી)થી પીડિત તેમના 12 વર્ષના પુત્ર અયાન જરીવાલા માટે ImpactGuru.com ઉપરથી રૂ. 25 કરોડનું...
અમદાવાદ, સતત ત્રણ દિવસ તાપમાન ઊંચું રહ્યા પછી ફરી એકવાર વરસાદી માહોલ જામવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઓગસ્ટ મહિનાની શરુઆતમાં...
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ૧૩મો સ્થાપના દિવસ: *પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર*:: વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત આયોજન અને મકકમ નિર્ણાયક શક્તિના પરિણામે...
અમદાવાદ જિલ્લાના 10 થી વધુની વયના 40 હજાર અને 16 થી વધુની વયના 38 હજાર બાળકોને ધનુર અને ડિપ્થેરીયાની રસી...
કોવિડ મહામારી છતાં ગુજરાતે વિકાસની રફતાર જાળવી રાખી છે -નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે છેલ્લાં 20 વર્ષમાં તમામ ક્ષેત્રોમાં વિકાસ...
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ કેમ્પસ ખાતે ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ તથા ગ્રીન એડવોકેટ ફોર...
(પ્રતિનિધી)સંતરામપુર, હાલ ચોમાસા ની સીઝન છે ને વરસાદ વરસતાં ધરતીપુત્રો માં ખુશાલી જાેવા મળે છે. ને કડાણા ડેમમાં પાણીની સપાટી...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) વેડચ પોલીસે કહાનવા બંગલાવગા વિસ્તારની જાદવ તલાવડી વિસ્તાર માંથી ૧૦ જુગારીયાઓને ૬૮,૩૪૦ ના મુદ્દામાલ સાથે જુગાર...
ગુજરાતના ગીરના વન વિસ્તારોમાં સિંહોની સંખ્યા વધી- બે વર્ષે અંદાજે 100 સિંહોનો વધારો થયો (એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં એશિયાટિક સિંહની સંખ્યામાં નોંધપાત્ર...
(એજન્સી)પાલનપુર, કોરોનાકાળ દરમિયાન અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો બે વર્ષથી બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે અંબાજીના માઈભક્તો માટે એક સારા...
નશાની હાલતમાં મર્સડિઝ ચલાવી રહેલો યુવક ઝડપાયો-૨૬ વર્ષીય યુવકની જીભ લથડાતી હતી અને આંખો લાલઘૂમ હતી, યોગ્ય રીતે ચાલી પણ...
રાજ્યમાં પશુઓમાં લંમ્પી સ્કીન ડિસિઝ રોગના નિયંત્રણ અને અસરગ્રસ્ત પશુઓને સારવાર પુરી પાડવા માટે રાજયનું વહીવટી તંત્ર ખડેપગે તૈનાત:કૃષિ અને...
PM YASASVI અમ્બ્રેલા યોજના હેઠળની OBC, EBC અને DNT વિદ્યાર્થીઓ માટેની ટોપ ક્લાસ સ્કુલ એજ્યુકેશન યોજના અંતર્ગત સ્કોલરશીપ ટેસ્ટ યોજાશે...
Ø પરિણામ ખાતાની વેબસાઇટ પરથી તા. ૦૧/૦૮/૨૦૨૨થી ડાઉનલોડ કરી શકશે લાયસન્સીંગ બોર્ડ, ગાંધીનગરના સચિવ શ્રી કે.એમ.પટેલે જણાવ્યું હતું કે, ઊર્જા...
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પર્યાવરણના જતન અને પ્રદૂષણ નિવારણ માટે વ્યક્તિગત વીજ વપરાશ ઘટાડવા આહવાન કર્યું છે. તેમણે કહ્યું છે...
પ્રકૃતિની જાળવણીની ઈશ્વરની વ્યવસ્થામાં વન વિભાગ સહયોગી કાર્ય કરી રહ્યું છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના વન વિભાગના અધિકારીઓને 'સિપાઈ'...
મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમને અનુલક્ષીને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓનો તાલીમ કાર્યક્રમ સંપન્ન અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે મદદનીશ...
ધોધંબાના વાવકુંડલી ગામે ખેતરમાં દરવાજા વગરના ઝુપડામાંથી બાળકને ખેંચી ગયો. (તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ઘોઘંબા તાલુકાના વાવકુંડલી ગામે કાચા ઝુપડામાં...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ-માર્ગના નામાભિધાનથી છનાલાલ જોશીની સ્મૃતિ કાયમ માટે જળવાઈ રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડમાં...
સુદામાનગરીમાં સુદામા ડેરીની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા કેન્દ્રીય પશુપાલન,ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ પોરબંદર ખાતે શરૂ...
મેડીકલ અભ્યાસની તૈયારી કરી રહેલા સ્ટૂ઼ડેંટ્સ માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત સહીત દેશના 16 રાજ્યોમાં MBBSની 3495 સીટો વધારવાની...
આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે આવશે. મહત્વનું છે કે હજૂ પાંચ દિવસ પહેલા તેઓ રાજકોટ આવ્યા હતા ત્યારે...
રાજ્યના 4 મોટા શહેરોમાં NIA-ATSની ટીમના ધામા અત્યારે દેશભરમાં ચાલી રહેલી દેશવિરોધી ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે....
ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-ર૦રર નો સોમવારથી અમલ થશે :પ્રથમ તબક્કે 8 મહાનગરપાલિકા વિસ્તારમાં અધિનિયમ અમલી કરાશે રાજકોટ:રાજ્ય સરકારે...

