નવી દિલ્હી, જેમ એન્ડ જવેલરી ઉદ્યોગ તરફથી સોના પર નાંખવામાં આવેલી ઈમ્પોર્ટ ડયુટી ૧૨.૫૦ ટકાથી ઘટાડી ૪ ટકા કરવાની માંગણી...
National
ઢાંકા, જલ્લાદોનું કામ જેલમાં બંધ કેદીઓને ફાંસીના માંચડે લટકાવાનું હોય, જેને કોર્ટ દ્વારા મોતની સજા મળી હોય. જોકે, દુનિયામાં ઘણા...
બેંગલુરૂ, કર્ણાટકના બીડરમાં એક શાળા વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. નાગરિકતા કાયદા અને એનઆરસી વિરૂદ્ધ ડ્રામા દરમિયાન વડાપ્રધાન...
ગુજરાત પાસે રોજના પ લાખ ‘માસ્ક’ મોકલવાની માંગણી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ચીનમાં કોરોનસ વાયરસનો કહેર ચાલુ છે. અત્યાર સુધીમાં કુલ...
બેંકની ફિક્સ ડિપોઝીટ પર ઈન્સુયરન્સ કવરેજ ૧ લાખથી વધારી ૫ લાખ કરાયુંઃ જી૨૦ સમિટનું યજમાન ભારત બનશે : ૨૦૨૦-૨૧ના વર્ષમાં...
નવી દિલ્હી, આજે રજૂ કરાયેલા બજેટમાં 5 લાખથી 15 લાખ સુધીની આવક ધરાવતાં કરદાતાઓ માટે કર ઘટાડવાની દરખાસ્તો રજૂ કરવામાં...
ભારતીય રેલ્વે માટે - પીપીપી મોડેલો દ્વારા રેલ્વેમાં 4 સ્ટેશન ફરીથી વિકાસ પ્રોજેક્ટ્સ ભારતીય રેલ્વેમાં સૌર ક્ષમતા વિકસાવવા વધુ તેજસને...
નવીદિલ્હી: દેશના તમામ વર્ગના લોકોની જારદાર અપેક્ષા અને આશા વચ્ચે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર તેનુ સામાન્ય બજેટ...
અમૃતસર: ભારત સરકાર તરફથી હિન્દુ લધુમતિઓને નાગરિકતાની જાહેરાત કર્યા બાદ પાકિસ્તનથી હિન્દુ પરિવારો ભારત આવવાનો સિલસિલો જારી છે જે હેઠળ...
નવીદિલ્હી, જે તમારે ધનિકમા બનવુ છે તો તમારા થોડા સમય માટે કજુસ બનવુ પડશે આનો અર્થમાં એ નથી કે તમારે...
નવી દિલ્હી, કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નિતીન ગડકરીએ કહ્યું કે દિલ્લી અને મુંબઇ વચ્ચે એક નવા રાજમાર્ગનુ નિર્માણ થઇ રહ્યું...
નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાગરિકતા સુધારણા કાયદાને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે ‘આ કાયદાને અમલમાં મુકીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ઈચ્છાનું...
પટના, બિહારના ભાગ્લપુર ગામમાં રહેતો 19 વર્ષીય ગોપાલે 3 વખત નાસાની ઓફરને નકારી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ આ...
નવી દિલ્હી, નાણામંત્રાલય બેન્ક ડિપોઝિટ ઇન્શ્યોરન્સ વધારીને રૂ.૨ લાખ કરવાની યોજના ધરાવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બજેટમાં આ બાબતે જાહેરાત...
ફરૂખાબાદ, ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં એક શખ્સ દ્વારા બંધક બનાવવામાં આવેલા ૨૩ બાળકોને સ્થાનિક પોલીસે ૧૧ કલાકના ઓપરેશન બાદ સુરક્ષિત મુક્ત કરાવ્યા...
ભોપાલ, એક જાણીતી કહેવત છે મા બાપ ન ભૈયા,સબસે બડા રૂપૈયા તે કહેવાત અહીંના સાગરમાં ચરિતાર્થ થઇ છે.અહીં માતા પિતા...
અમૃતસર, ભારત સરકાર તરફથી હિન્દુ લધુમતિઓને નાગરિકતાની જાહેરાત કર્યા બાદ પાકિસ્તનથી હિન્દુ પરિવારો ભારત આવવાનો સિલસિલો જારી છે જે હેઠળ...
નવીદિલ્હી, બજેટ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઉજ્જવળ ભવિષ્ય માટે સત્રને મજબૂતીથી ચલાવીએ. દલિતો, પીડિતો અને મહિલાઓના સશક્તિકરણનું...
નવી દિલ્હી, કાયદાકિય વિકલ્પોનો ઉપયોગ કરી નિર્ભયાના ગુન્હેગારો ફાંસીની સજા ટાળવા ટાળવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યાં છે. ગુન્હેગાર...
નવી દિલ્હી, કેન્દ્રીય બજેટ પહેલા સંસદમાં રજૂ કરવામાં આવેલી આર્થિક સમીક્ષામાં આગાહી કરવામાં આવી છે કે, દેશના ગ્રોથ રેટમાં જેટલો ઘટાડો...
અમદાવાદ, ગાંધી નિર્વાણ દિન પ્રસંગે ગુરૂવારે મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટયુટ (MGLI) ખાતે માર્ગ સલામતિ અંગે યોજાયેલી વર્કશોપમાં માર્ગ સલામતિના નિષ્ણાતો, રિક્ષા ડ્રાઈવરો...
(પ્રતિનિધિ દ્વારા) જમ્મુ: વહેલી સવારે સુરક્ષા દળના જુવાનો તથા આતકવાદીઓ વચ્ચે સામસામા ગોળીબાર થતાં, નગરોટામાં ૩ આતંકીઓના ફાયરીંગમાં મોત થયાના...
નવીદિલ્હી: પાટનગર દિલ્હીના જામિયાનગરમાં દિનદહાડે ગોળીબારની ઘટનાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસની ઉપસ્થિત માં બંદૂક લહેરાવીને એક વ્યક્તિએ વિદ્યાર્થી...
પટના: CPI નેતા કનૈયા કુમારને બિહારમાં પોલીસે ડિટેન કર્યો છે. JNU છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર CAA-NRC-NPRના વિરોધમાં એક મહિનાની જન-ગણ-મન...
નવી દિલ્હી, ભારતમાં બુલેટ ટ્રેનને લઈને ઉત્સુકતા પ્રવર્તી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ૭૦...