Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, કેન્દ્રીય દુરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે સરકાર ટેલિકોમ સેક્ટરની બધી કંપનીઓને ૫જી સ્પેક્ટ્રમ વેચશે. રવિશંકર પ્રસાદે કહ્યું...

નવીદિલ્હી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતના 'બધા ૧૩૦ કરોડ ભારતીય હિંદુ છે' વાળા નિવેદન સામે વરિષ્ઠ કોંગ્રેસ...

કોટા, પાકિસ્તાનના સિંધથી વર્ષ ૨૦૦૦માં આવી રાજસ્થાનના કોટામાં રહેતા આઠ લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.કોટાના જીલ્લા કલેકટર ઓમ પ્રકાશ...

રેણું પાલ પર નાણાંકીય હેરાફેરીનો આરોપ મુકવામાં આવ્યો (એજન્સી) નવીદિલ્હી, ભારતે ઓસ્ટ્રેયામાં રાજદૂત તરીકે પોસ્ટ કરાયેલ રેનું પાલને દેશમાં પરત...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, હાલમાં જ લાગૂ કરવામાં આવેલા નાગરિક સુધારા કાનૂનનો મતલબ નક્કી કરવામાં...

નવી દિલ્હી, દિલ્હીમાં ઠંડીનાં તમામ રેકોર્ડ ધ્વસ્ત થઇ રહ્યા છે,સોમવારે સવારે રાજધાની દિલ્હી ગાઢ ધુમ્મસની ઝપટમાં રહી,આ દરમિયાન દ્રશ્યતા ખુબ...

નવી દિલ્હી, બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક કાર્યક્રમમાં દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ એનાયત કર્યો હતો. અમિતાભ...

નવીદિલ્હી, દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારત ભીષણ ઠંડીની ચપેટમાં છે. સોમવારે સવારે દિલ્હી એનસીઆર પર ગાઢ ધુમ્મસની ચાદર જોવા...

નોઈડા, ગાઢ ધુમ્મસના કારણે ગ્રેટર નોઈડામાં એક ભીષણ રોડ અકસ્માત સર્જાયો જેમાં ૬ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે ૫...

મુંબઇ, દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે ગ્રાહકોને નવા વર્ષ પહેલા મોટી ભેટ આપી છે. SBIએ એક્સટર્નલ બેંચમાર્ક બેસ્ટ...

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશિયારીએ સમાજનાં લાખો લોકોને માનસિક ક્ષમતા અને આંતરિક શાંતિ પ્રદાન કરવા યોગાની સેવા આપવાના 101 વર્ષ...

મુંબઈ, મહારાષ્ટ્રમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ થયુ.  મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણમાં ત્રણે દળમાંથી કુલ 36 મંત્રીએ શપથ લીધા. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ વિધાનમંડળ ભવનમાં...

થાણે, શિવસેના શાસિત થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાના કર્મચારીઓના બેંક ખાતાઓને એક્સિસ બેંકમાંથી એક રાષ્ટ્રીયકૃત બેંકમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે....

રાંચી: ઝારખંડમાં રવિવારે હેમંત શોરે પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. હેમંત સોરેનને રાંચીના મોરહાબાદી મેદાનમાં રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક કાર્યક્રમ મન કી બાતમાં કહ્યું હતું કે, દેશના યુવાનો અરાજકતા પ્રત્યે નફરત છે. તેમણે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.