Western Times News

Gujarati News

National

વર્ષ 2022માં અમેરિકાએ લગભગ 1,25,000 વિદ્યાર્થી વિઝા F1 કેટેગરીમાં મંજુર કર્યા છે. વિઝાની પ્રક્રિયા ઝડપી બનાવવાના યુએસના પ્રયાસોને હાઇલાઇટ કરતાં...

નવી દિલ્હી, ચીન, જાપાન, અમેરિકા, કોરિયા સહિત કેટલાય દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તેને જાેતા ભારતમાં પણ ખાસ સાવધાની રાખવામાં...

પાલઘર, મહારાષ્ટ્રની પાલઘર પોલીસે ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માતમાં મૃત્યુના સંબંધમાં ચાર્જશીટ દાખલ કરી છે. ૧૫૨ પાનાની...

નવી દિલ્હી, સતત બીજા દિવસે વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે અને બ્રેન્ટ ક્રૂડ ૮૦ ડોલરની નીચે...

(એજન્સી)નવી દિલ્હી, મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં પુરુષોના ખભાથી ખભો મિલાવીને આગળ વધી રહી છે. અત્યાર સુધી આપણે જાેયું કે મહિલાઓ...

(એજન્સી)જયપુર, ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસનો ખતરો જાેવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના સબવેરિઅન્ટ એક્સબીબી.૧.૫એ તમામ લોકોની ચિંતા...

ભોપાલ, મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં પોલીસ પ્રશાસને હત્યાના આરોપી ભાજપના નેતા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પ્રશાસને ડાઈનામાઈટનો ઉપયોગ કરીને...

નવીદિલ્હી, સિનેમા હોલના માલિકોને અધિકાર છે કે તે ફૂડ અને બેવરેજીસના વેચાણ માટે શરતો નક્કી કરી શકે છે અને તેઓ...

ઇમ્ફાલ, ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબના પૈતૃક ઘર પર મંગળવારે રાત્રે હૂમલાની ઘટના સામે આવી છે. હૂમલાનો આરોપ માકપા મર્થિત...

નવીદિલ્હી, કોરોનાના ફફડાટ વચ્ચે પણ લોકોએ નવા વર્ષની ધૂમ ઉજવણી કરી છે. લોકોએ મનમૂકીને કોરોનાના ડરને ફગાવીને ઉજવણીઓ કરી છે....

ઈન્દોર, રતલામમાં રહેતો આદિવાસી સમુદાયનો એક વ્યક્તિએ ગેંગ રેપના આરોપમાં નિર્દોષ જાહેર થતાં ખોટા આરોપમાં ૬૬૬ દિવસ સુધી જેલમાં રહેવા...

ગુજરાત વિધાનસભાના સ્પીકર શ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજનો મારા પર રાજીપો હશે તો જ આજે હું આ પ્રમુખસ્વામી મહારાજ...

05 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી, 2023 સુધી ઉજ્જૈન રોમાંચનો અનુભવ કરી શકશે-સ્કાય ડાઇવિંગનો સમય સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધીનો...

નવી દિલ્હી, ચીનમાં કોરોના મહામારીએ માથું ઉંચકતા વિશ્વના તમામ દેશોએ સાવચેતી હાથ ધરી દિધી છે. આ જ કારણ છે કે...

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPSની ૧૬૨ જેટલી માનવકલ્યાણની પ્રવૃત્તિઓમાં લાખો યુવાનો દ્વારા થઈ રહ્યો છે અભૂતપૂર્વ સેવાયજ્ઞ   ભારતીય...

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજે ભગવા રંગ ને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું છે અને...

કોરોનાના ખતરા પહેલા ભારત સંપૂર્ણ રીતે એલર્ટ (એજન્સી)નવી દિલ્હી, રસીકરણ પરની ભારતની નિષ્ણાત પેનલ વિશ્વભરમાં ચેપની વધતા જતા ખતરાને ધ્યાનમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.