ગૌરીકુંડથી કેદારનાથ સુધીના ટ્રેક પર ચાર ચિંતન સ્થળો બનાવાશે (એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાને કેદારનાથ ટ્રેક અને કેદાર ઘાટીમાં યાત્રાળુઓ માટે વિશેષ...
National
નવી દિલ્હી, રાહુલ ગાંધીની 'ભારત જાેડો યાત્રા' હાલમાં મધ્ય પ્રદેશમાંથી પસાર થઈ રહી છે. ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ ગુરૂવારના...
મુંબઈ, સાઉથ બ્યૂટી સમંતા રુથ પ્રભુ માયોસાઈટિસ નામની દુર્લભ બીમારીથી પીડાઈ રહી છે, જે ઓટોઈમ્યૂન ડિસઓર્ડર છે. આ વિશેની જાણકારી...
નવી દિલ્હી , ટહાલમાં ટ્વીટરના નવા માલિક એલોન મસ્ક ટ્વીટર પર પોલ કરીને દરેક મુશ્કેલ બાબતનો ઉકેલ શોધી રહ્યા છે....
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી છે જેના પગલે ભાજપ-કોંગ્રેસ અને આપ સહિતના...
(એજન્સી)નવી દિલ્હી, હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ૮ મહિનાથી નિચલા સ્તરે જાેવા મળે છે. અત્યારે પ્રતિ બેરલ ૮૧ ડોલરથી...
લખનૌ, યુપીના લખીમપુર ખીરીમાં છેલ્લા ૨ મહિનામાં ૪૦ ગામમાં દહેશતનો પર્યાય બનેલા વાઘને આખરે વન વિભાગે પકડી લીધો છે. વન...
નવીદિલ્હી, શ્રદ્ધા મર્ડર કેસમાં આરોપી આફતાબે પૉલીગ્રાફી ટેસ્ટમાં પણ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. આફતાબે પૉલીગ્રાફી ટેસ્ટમાં માન્યું છે...
શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના ૨ નેતાઓ અને ૨૦૦ થી વધુ રાજકીય અને સામાજિક કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા...
ઉજ્જૈન, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કેન્દ્ર દ્વારા લાગુ કરાયેલ નોટબંધી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)એ સામાન્ય...
નવી દિલ્હી, ગીતોનું કામ છે મનુષ્યની લાગણીઓને સંચાલિત કરવાનું, સંગીત દ્વારા તેને સુખ આપવાનું. જ્યારે મધુર સંગીત કાનમાં પ્રવેશે છે,...
લખનઉ, લખનઉ-બહરાઈચ હાઈવે પર બુધવારે સવારે તે સમયે રોડ અકસ્માત થઈ ગયો, જ્યારે રોડવેઝની એક બસને ટ્રકે નજીકમાંથી ટક્કર મારી...
નવી દિલ્હી, ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ એસ કિર્લોસ્કરનું નિધન થયું છે. તેઓ ૬૪ વર્ષના હતા. કંપની દ્વારા આપવામાં...
નવી દિલ્હી, પોલિટિકલ ફંડના મામલામાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસથી ઘણી આગળ છે. ભાજપ પર આ વર્ષે એટલે કે, ૨૦૨૧-૨૨માં ખૂબ...
નવી દિલ્હી, નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હવે આધાર કાર્ડની માફક લગભગ દરેક જગ્યાએ જન્મ પ્રમાણ પત્રને એક ફરજિયાત દસ્તાવેજ બનાવાનો...
(એજન્સી) નવીદિલ્હી, ખજુરાહો મધ્યપ્રદેશના બુદેલગ્ખંડના ઋતરપુર જીલ્લામાં સ્થિત છે. જે તેના પશ્ચિમી મંદિરના સમુહ માટે જાણીતું છે. આ મંદીર યુનેસ્કોના...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાણી વિલાસ અને તસવીર દેશની સંસદની છે જેની ગરિમા જાળવવાનું કામ દેશના નેતાઓનું છે ગુજરાતની ચૂંટણીમાં બિન...
નવી દિલ્હી, શ્રદ્ધા વૉકરની હત્યાકાંડમાં આરોપી આફતાબના નાર્કો ટેસ્ટની મંજૂરી મળી ગઈ છે. આફતાબનો નાર્કો ટેસ્ટ એક ડિસેમ્બરના રોજ થશે....
ભોપાલ, કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા જેઓ એક સમયે કોંગ્રેસના સાથી રહી ચૂકેલા અને હવે તેઓ ભાજપના છે. તેમણે મધ્ય પ્રદેશ પહોંચેલી...
નવી દિલ્હી, ૩૪ વર્ષ જૂના મામલે પટિયાલા જેલમાં ૧ વર્ષથી સજા ભોગવી રહેલા નવજાેત સિંહ સિદ્ધુને મોટી રાહત મળી શકે...
લખનૌ, પ્રયાગરાજમાં મંગળવારે સવારે મોટી દુર્ઘટના ટળી. ગંગા ગોમતી એક્સપ્રેસ ઘટનાનો ભોગ બનતા બનતા રહી ગઈ. ઘટના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના...
નવી મુંબઇ, ઉર્ફી જાવેદ એક એવુ નામ જેને આજે કોઇ ના જાણતુ હોય તો જ નવાઇ. આ અભિનેત્રી પોતાની અતરંગી...
ઈન્દોર, ઈન્દોરમાં ૩ દિવસમાં બે મહિલાઓની હત્યાની ઘટના સામે આવી છે. કુમાવતપુરામાંથી ખૂનથી લથપથ મહિલાનો મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ...
જવાબદાર મીડિયા સંસ્થાઓ માટે જાહેર વિશ્વાસ જાળવી રાખવો એ સર્વોચ્ચ માર્ગદર્શક સિદ્ધાંત હોવો જોઈએઃ શ્રી અનુરાગ ઠાકુર કેન્દ્રીય માહિતી અને...
નવી દિલ્હી, આ સમયે ઘણા લોકો મચ્છરોથી પરેશાન છે. કેટલીકવાર ચોક્કસ મચ્છરનો એક ડંખ પણ સ્વસ્થ વ્યક્તિને મૃત્યુ સુધી લઈ...