Western Times News

Gujarati News

National

ઈન્દોર, સંત ભૈયુજી મહારાજની આત્મહત્યાના ચકચારી કેસમાં ઈન્દોર કોર્ટે ત્રણ લોકોને દોષી ઠેરવ્યા છે. ઈન્દોરની જિલ્લા કોર્ટે ભૈયુજી મહારાજના સેવાદાર...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે શુક્રવારે એરલાઇન સ્પાઇસજેટને સ્વિટ્‌ઝર્લૅન્ડની કંપની ક્રેડિટ સુઈસ એજી સાથેના નાણાકીય વિવાદને ઉકેલવા માટે ત્રણ અઠવાડિયાનો સમય...

પટણા, રેલવે પરીક્ષામાં ધાંધલીના વિરોધમાં બિહાર વિપક્ષે આજે બંધનું એલાન કર્યું છે. વિદ્યાર્થી સંગઠનોને બંધમાં મહાગઠબંધનનો સાથ મળ્યો છે. આ...

નવી દિલ્હી, ભારત સહિત દુનિયાભરના દેશોમાં આવેલી કોરોનાની નવી લહેરનું કારણ ઓમિક્રોન વેરિયન્ટ માનવામાં આવી રહ્યો છે. કોરોનાની ગતિ મંદ...

ચંડીગઢ, પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કોંગ્રેસમાં બધુ જ જાહેર કર્યાના થોડાક જ કલાકોમાં કોંગ્રેસ પાર્ટીમાં અસંતોષ ફરી એકવાર સામે...

નવીદિલ્લી, દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઉતાર-ચડાવ ચાલુ છે અને આ દરમિયાન સ્કૂલો ખોલવાને લઈને એક મોટા સમાચાર છે. વાસ્તવમાં, કેન્દ્ર...

નવીદિલ્હી, તાજેતરના અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં તીવ્ર વધારો થયો છે. બુધવારે તે ૨૦૧૪ પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો...

પટણા, આરઆરબી-એનટીપીસી પરીક્ષાને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ માટે રાહતભર્યા સમાચાર છે. બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે શુક્રવારે સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પ્રમોશનમાં અનામતના મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. કોર્ટે એસસી...

નવીદિલ્હી, પ્રમોશનમાં અનામતને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ર્નિણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, પ્રમોશનમાં અનામત આપતા...

ભોપાલ, વિવાદિત નિવેદન આપનારી ટીવી એક્ટ્રેસ શ્વેસા તિવારીની મુશ્કેલીઓ વધી ગઈ છે.તેની સામે ભોપાલમાં ધાર્મિક લાગણી દુભાવવા બદલ પોલીસ પિયાદ નોંધાવવામાં...

બેંગાલુરુ, કર્ણાટકના પૂર્વ સીએમ અને ભાજપના નેતા બી એસ યેદિયુરપ્પાની પૌત્રીએ શંકાસ્પદ સંજોગોમાં આત્મહત્યા કરતા ખળભળાટ વ્યાપી ગયો છે. યેદિયુરપ્પાની પૌત્રી...

મુંબઈમાં ર૪૯ તો દિલ્હી એનસીઆરમાં રપ કોમર્શિયલ બિલ્ડિંગો અંડર કન્સ્ટ્રકશન હેઠળ (પ્રતિનિધિ) મુંબઈ, વૈશ્વિકસ્તરે ભારતનો વિકાસ જેટ ગતિથી થઈ રહયો...

નવીદિલ્હી, દેશના ૧૦૯ ભૂતપૂર્વ સનદી અધિકારીઓના જૂથે ગુરુવારે જણાવ્યું હતું કે આઇએએસ અને આઇપીએસ કેડરના નિયમોમાં સૂચિત ફેરફારો કેન્દ્ર દ્વારા...

નવીદિલ્હી, દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરમિયાન, સમાચાર આવ્યા છે કે વિદેશ મંત્રી એસ જયશંકર કોરોના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.