Western Times News

Gujarati News

National

ભોપાલ, મધ્યપ્રદેશના રતલામમાં આવેલા મહાલક્ષ્મી માતાના મંદિરમાં પૂજારીએ દક્ષિણાના પૈસા પોતે રાખી લીધા હોવાનો વિડિયો સામે આવ્યા બાદ તંત્ર દ્વારા...

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તર વચ્ચે મુક્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘણા મોટા ર્નિણય લીધા છે. તેમણે આજે એક...

લખનૌ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે વારાણસીમાં હસ્તકલા સંકુલમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં હિન્દી ભાષાને મજબૂત કરવા બાબતે ભાર...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કાતિલ ઠંડી પડી રહી છે. લદ્દાખ અને કાશ્મીર ખીણમાં શુક્રવારે શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત્રિ સાથે...

નવીદિલ્હી, વાયુ પ્રદૂષણને કારણે દિલ્હીમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. રાજધાની દિલ્હી દિવસેને દિવસે ગેસ ચેમ્બર બની રહી છે....

પાટણ, પાટણના હારીજમાં પ્રેમી યુગલને તાલિબાની સજા આપવાના મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે.આ ઘટનાને ગંભીરતાથી લઈને કલેક્ટર અને જિલ્લા...

નવીદિલ્હી, ગુરુગ્રામના અલ્ફા જી કોર્પ મેનેજમેન્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કરોડોની ચોરીનું ષડયંત્ર રચ્યું હતું. અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીઓ...

નવીદિલ્હી, કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે પોતાના પુસ્તકના વિવાદ પર મીડિયાની સામે કેટલાક સવાલોના જવાબ આપ્યા. ખુર્શીદે ટોણો મારતા કહ્યું કે...

નવીદિલ્હી, દિવાળીથી જ દિલ્હી-એનસીઆરની હવામાં ઓગળેલું ‘ઝેર’ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું. દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (એર ક્વોલિટી ઈન્ડેક્સ)...

નવી દિલ્હી, સરકારી પેટ્રોલિય કંપનીઓએ આજે શનિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી કર્યો. સતત નવ દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રહી...

આગામી વર્ષની શરૂઆતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એવામા તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે-ABP C-Voter Survey: ...

જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે માહિતી આપતા કહ્યુ છે કે શ્રીનગર અથડામણમાં ઠાર થયેલા ત્રાસવાદી લેથપોરા ત્રાસવાદી હુમલાના આરોપીનો...

સરકાર ન્યાયિક નિમણુંકોથી પોતાને અળગી રાખી ન શકે: કાયદા મંત્રી કિરેન રિજીજુ (એજન્સી) નવીદિલ્હી, ટાઈમ્સ નાઉ દ્વારા યોજાયેલા સંમેલનમાં કેન્દ્રીય...

નવી દિલ્હી, રાજધાની દિલ્હીમાં ખરાબ થયેલુ વાતાવરણ સારુ થવાનુ નામ લઈ રહ્યુ નથી. આસપાસના રાજ્યમાં બળનારી પરાલી અને દિવાળીના અવસરે...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની ૨ નવી સ્કીમ્સને લોન્ચ કરી છે. તે આરબીઆઈરિટેલ ડાયરેક્ટ સ્કીમ...

અમૃતસર, પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીની સરકારે નવો આદેશ બહાર પાડ્યો છે. જે પ્રમાણે હવે રાજ્યની તમામ સ્કૂલોમાં પહેલા ધોરણથી લઈને...

મદુરાઈ, તમિલનાડુના મદુરાઈ ખાતે વૈગઈ બાંધનું જળસ્તર ૭૧ ફૂટની પૂર્ણ જળાશય ક્ષમતાની સરખામણીએ ૬૯ ફૂટ સુધી પહોંચતા પૂરની ચેતવણી જાહેર...

નવીદિલ્હી, ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એસ.આઇ.ટી. તરફથી અપાયેલી...

નવીદિલ્હી, અરૂણાચલ પ્રદેશમાં વિવાદાસ્પદ વિસ્તારમાં ચીને એક મોટું ગામ વસાવ્યું હોવાના પેન્ટાગોનના રિપોર્ટ પર પહેલી વખત સત્તાવાર પ્રતિક્રિયા આપતાં ભારતે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.