નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહોબા ખાતે અર્જુન સહાયક પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આશરે ૨,૬૫૫ કરોડ રૂપિયાની અર્જુન સહાયક...
National
નવીદિલ્હી, આજે સવારે ૯ વાગ્યે વડાપ્રધાન મોદી રાષ્ટ્રજાેગ સંબોધન કર્યુ હતુ, જેમા તેમણે ખેડૂતોનાં આંદોલનને સમાપ્ત કરવા માટે અને ખેડૂતોને...
નવી દિલ્હી, સુપરહિટ પુરવાર થયેલી અને ચર્ચાનો વિષય બનેલી તામિલ ફિલ્મ જય ભીમના એકટર સૂર્યા પર હુમલો કરનારને એક લાખ...
ઝાંસી, પીએમ મોદી આજે ત્રિદિવસીય યૂપીના પ્રવાસે છે. પહેલાં મહોબામાં પીએમએ અર્જુન સહાયક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. પછી તે ઝાંસી પહોંચ્યા...
નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીર કોંગ્રેસમાં પણ પંજાબ જેવો જ અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે. તાજેતરમાં કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદના...
નવી દિલ્હી, એનસીપીના નેતા અને અધ્યક્ષ શરદ પવારે ચોંકાવનારુ નિવેદન આપતા કહ્યુ છે કે, શહેરોમાં પણ નક્સલવાદ ઝડપથી ફેલાઈ રહ્યો...
નવી દિલ્હી, ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તનાવ વચ્ચે ભારતના વિદેશ મંત્રી જયશંકરે ચીન સામે ભારે આક્રમક...
નવી દિલ્હી, તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં ભારે વરસાદના કારણે એક મકાન ધસી પડવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ૪ બાળકો સહિત...
મંદસૌર, હિંમત, ત્યાગ અને સમર્પણનું ઉદાહરણ એશિયાના પહેલા મહિલા ટ્રક ડ્રાઈવર પાર્વતી આર્યનું બુધવારે નિધન થઈ ગયું છે. તેઓ ૭૫...
વોશિંગ્ટન, કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલી દુનિયા માટે વધુ એક ખરાબ સમાચાર છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ઉંદર, ખિસકોલી...
હૈદ્રાબાદ, બંગાળની ખાડીમાં ભારે દબાણ સર્જાયા બાદ સર્જાયેલી હવામાન પરિસ્થિતિઓમાં ગુરુવારે આંધ્રપ્રદેશના ચિત્તૂર અને તેની આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો...
નવી દિલ્હી, પીએમ મોદીએ ત્રણ નવા કૃષિ કાયદા પાછા ખેંચ્યા બાદ બોલીવૂડના સિતારાઓ પણ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે....
નવી દિલ્હી, પીએમ મોદીએ ત્રણ નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી છે પણ ખેડૂત સંગઠનો અને વિપક્ષોને હજી પણ...
નવી દિલ્હી, પીએમ મોદીએ શુક્રવારે જાહેર કર્યું હતું કે કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાનો ર્નિણય કર્યો છે અને...
નવી દિલ્હી, પીએમ મોદીએ આજે દેશવાસીઓને સવારે નવ વાગ્યે કરેલા સંબોધનમાં નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. જાેકે...
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહોબા ખાતે અર્જુન સહાયક પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આશરે ૨,૬૫૫ કરોડ રૂપિયાની અર્જુન સહાયક...
નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ૯ વાગ્યે રાષ્ટ્રજાેગ સંબોધન આપતા આંદલોન કરી રહેલા ખેડૂતોને મોટી રાહત આપી છે....
નવીદિલ્હી, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનાં કેસ વધીને ૨૫.૫૯ કરોડ થઈ ગયા છે. વિશ્વભરમાં, મહામારીની પકડમાં ૫૧.૩ લાખથી વધુ લોકો મૃત્યુ...
નવીદિલ્હી, મોદીએ કહ્યું, ભાગેડુ આર્થિક અપરાધીઓને પરત લાવવા માટે અમે નીતિઓ અને કાયદા પર ર્નિભર હતા અને રાજદ્વારી માધ્યમોનો પણ...
ખેડૂત આંદોલનના અગ્રણી રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે વડા પ્રધાને ત્રણેય કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી છે, પરંતુ લઘુત્તમ ટેકાના...
બેંગલુરુ, કર્ણાટકના વિજયનગર જિલ્લામાં એક મેન્ટલી ચેલેન્જ્ડ ભિખારીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો સામેલ થયા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર...
પટના, બિહારમાં બે પોલીસકર્મીઓએ કોર્ટમાં જ જજને માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપીએ જજ તરફ પિસ્તોલ તાકી અને તેમને...
નવી દિલ્હી, ભારત ટૂંક સમયમાં કોરોના વેક્સીનના ત્રીજા ડોઝ માટે નીતિ તૈયાર કરી શકે છે. આ મુદ્દે વાતચીતને લઈને આવતા...
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દેશને સંબોધન કરતાં ખૂબ મોટી જાહેરાત કરી હતી. મોદીએ સંબોધનની શરૂઆત કરાતા દેશવાસીઓને...
પાકિસ્તાનથી ૧૨૦ કિલો હેરોઇન દરિયાઇ રસ્તે ગુજરાતમાં લવાયું હતું અમદાવાદ, એટીએસની ટીમે મોરબીના ઝીંઝૂડા ગામે એક સિક્રેટ ઓપરેશન પાર પાડ્યુ...