Western Times News

Gujarati News

National

બેંગ્લુરુ, સાઉથ આફ્રિકા અને ઓમિક્રોન ફેલાયેલા દેશોમાંથી ભારત આવતા પ્રવાસીઓની કોરોનાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ બેંગ્લુરુમાં ૪૬...

નવી દિલ્હી, દિલ્હી એનસીઆરમાં ભયાનક વાયુ પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારની સામે નારાજગી વ્યક્ત કરી છે. પ્રદૂષણ...

મુંબઈ, ધોરણ ૧૦ અને ધોરણે ૧૨ની બોર્ડની પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓ માટે બે સૌથી મહત્વપૂર્ણ ટૂલ છે – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)...

નવી દિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, શહેરમાં સીસીટીવી લગાવવામાં દિલ્હી આખી દુનિયામાં નંબર વન પર છે....

નવી દિલ્હી, ભાજપના નેતા અને પ્રવક્તા સંબિત પાત્રાને ઈન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવાયા છે. જેના પર કોંગ્રેસના નેતા કનૈયા...

નવીદિલ્હી, ભાજપના નેતા અને પ્રવક્તા સંબિત પાત્રાને ઈન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવાયા છે.જેના પર કોંગ્રેસના નેતા કનૈયા કુમારે કહ્યુ...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈન્ફિનિટી ફોરમનું ઉદ્‌ઘાટન કર્યું હતું. કાર્યક્રમના સંબોધિત કરતા સમયે તેમણે કહ્યું...

નવીદિલ્હી, સમગ્ર વિશ્વ આજે કોરોનાનાં નવા વેરિઅન્ટથી પ્રભાવિત થઇ રહ્યુ છે. દુનિયાનાં લગભગ ૩૪ દેશોમાં આ વેરિઅન્ટે એન્ટ્રી કરી દીધી...

નવીદિલ્હી, પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા મડાગાંઠને ઉકેલવા માટે બંને દેશો વચ્ચે કોર્પ્સ...

નવી દિલ્હી, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથને પ્રમોશન અપાયુ છે અને તે હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ફર્સ્ટ...

લખનૌ, લખનૌમાં ચોરીની એક ઘટનાએ આખા તંત્રને દોડતુ કરી દીધુ છે.લખનૌમાં ટ્રાફિક જામમાં ઉભેલી ટ્રકમાંથી ચોરો ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ...

નવીદિલ્હી, કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટનાં વધતા જાેખમ વચ્ચે વિશ્વમાં સંક્રમણનાં કેસ વધીને ૨૬.૪૧ કરોડ થઈ ગયા છે. વળી, આ મહામારીનાં કારણે...

ચંડીગઢ, પંજાબના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ તેમના રાજકીય વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા,તેમણે કહ્યું કે તેઓ એવા વ્યક્તિ નથી...

શ્રીનગર, દેશમાં છેલ્લા ૨ વર્ષથી લોકો કોરોના મહામારી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે. ત્યારે ચાલુ વર્ષ ૨૦૨૧ માં કોરોનાનાં...

ઢાકા, બાંગ્લાદેશની એક કોર્ટે ૧૩ લોકોને મૃત્યુદંડની અને ૧૯ અન્ય લોકોને આજીવન કેદની સજા સંભળાવવી હતી ૧૦ વર્ષ પહેલાં રાજધાનીની...

નવીદિલ્હી, એક બાજૂ દરેક વ્યક્તિને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ચૂંટણી પંચ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સહિત તમામ રાજકીય...

નવીદિલ્હી, દેશમાં આગામી સમયમાં ગ્રીન હાઇડ્રોનજથી સંચાલિત કાર રસ્તાઓ પર દોડતી કરવાનું કેન્દ્રિય પરિવહન મંત્રી નીતીન ગડકરીનું આયોજન છે. જે...

લખનૌ, બસપા સુપ્રીમો માયાવતીએ લોકોને ભાજપની "હિંદુ-મુસ્લિમ રાજનીતિ" સામે ચેતવણી આપતા કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેની હાર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.