Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં ગુરૂવારે ફરી ઉછાળો નોંધાયો છે. ૨૪ કલાકમાં ૩૧ હજારથી વધુ લોકો કોરોનાગ્રસ્ત થયા છે....

મુંબઈ, દેશની આર્થિક રાજધાની મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. આ ડ્રગ્સ એરપોર્ટના...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે આઇએએસ (IAS), આઇપીએસ (IPS) અને આઇએફઓએસ (IFOS) અધિકારીઓને ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય હોવા દરમિયાન વિદેશી ગણમાન્ય વ્યક્તિઓ...

નવી દિલ્હી, તાલિબાન શાસને તેના ડ્રગની માયાજાળ ફેલાવવાનું શરૂ કર્યું છે. તાલિબાનના શાસન બાદ ૧૦૦ કરોડ રૂપિયાના માદક પદાર્થ ભારતમાં...

લખનૌ, ઉત્તરપ્રદેશમાં ચાલુ બસે કંડકટરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેને લઈને પોલીસ પણ આરોપી કંડકટરની...

નવી દિલ્હી, ભારે વિવાદ બાદ યુકેએ કોવિશિલ્ડ વેક્સિન લેનારાને દેશમાં એન્ટ્રી આપવાની મંજૂરી આપી દીધી છે. જાેકે, તેનાથી હાલ ભારતીયોને...

નવી દિલ્હી, પાકિસ્તાનને ખુશ કરવા માટે તુર્કીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ફરી એક વખત પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રજબ...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીર સરકારે પોતાના છ કર્મચારીઓને આતંકીઓ સાથે સંબંધ રાખવા અને ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરવાના આરોપમાં બરતરફ કર્યા છે....

પ્રયાગરાજ, મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુ મામલે આનંદ ગિરીને ૧૪ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. અગાઉ મહંતના મોતના કેસમાં...

લખનૌ, ઉત્તરપ્રદેશમાં એટીએસ દ્વારા દેશનું સૌથી મોટી ધર્માંતરણ કૌભાંડ પકડાયું હતું. જે અંતર્ગત મુઝફ્ફરનગરના રહેવાસી અને કહેવાતા ઈસ્લામિક વિદ્વાન મૌલાના...

નવીદિલ્હી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોએ ૨૧ સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે વાતચીત કરી છે. બંને નેતાઓએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગને લઈને...

નવીદિલ્હી, ભારત તરફથી બનાવવામાં આવેલું દબાણ કામ કરી ગયુ. બ્રિટનને આખરે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી રસી કોવિશીલ્ડને...

દહેરાદૂન, ચરણજીત સિંહ ચન્નીને પંજાબમાં મુખ્યમંત્રી બનાવ્યા બાદ હવે કોંગ્રેસ આગામી ચૂંટણીમાં દલિત કાર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી...

શ્રીનગર, ઉત્તર કાશ્મીરના હંદવાડામાં એક મંદિરની સુરક્ષામાં તૈનાત એક પોલીસ કર્મી પર તેના જ સાથીએ આતંકી સમજીને ગોળી મારી હતી....

નવીદિલ્હી, કિર્ગિસ્તાનની રહેવાસી એક યુવતી જેણે દિલ્લી આવીને એક ભારતીય સાથે લગ્ન કર્યા હતા તે પોતાના રૂમમાં મૃત મળી આવી...

લખનઉં, અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનું પોસ્ટ મોર્ટમ દરમિયાન શરૂઆતની તપાસમાં ખબર પડી છે કે તેમનું મોત...

નવી દિલ્હી, કોરોનાની ત્રીજી લહેરના દાવા વચ્ચે આવતા મહિને દેશમાં 12-18 વર્ષનાં બાળકોનું વેક્સિનેશન શરૂ થશે. સમાચાર એજન્સી રોઇટર્સે જણાવ્યું...

પ્રયાગરાજ, મહંત નરેન્દ્ર ગિરિના પાર્થિવ દેહનું આજે સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારબાદ તેમના મૃતદેહને ભૂ-સમાધિ સ્થળે લઈ જવામાં આવ્યો અને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.