Western Times News

Gujarati News

National

થિરૂવનંતપુરમ: દેશમાં કોરોના વાયરસનો વધતો ગ્રાફ ફરી એકવાર ટેન્શન આપી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના ૪૩,૬૫૪ નવા...

નવીદિલ્હી: ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ગત રાતે ભીષણ દુર્ધટનામાં ૧૮ લોકોના મોત નિપજયા હતાં અને અન્ય ૧૯ લોકોને ઇજા પહોંચી હતી. ઇજા...

નવીદિલ્હી: કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન, પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, લોક ફરિયાદ, પેન્શન,...

નવીદિલ્હી: શું કોંગ્રેસ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને પોતાના દળમાં સામેલ કરવા માંગે છે? કે પછી પ્રશાંત પોતે કોંગ્રેસમાં જાેડાવા માંગે...

નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે આજે પણ દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યુ છે. આ આંદોલનને ટેકો આપવા રાહુલ ગાંધી ઘણીવાર...

લખનૌ: સમાજવાદી પાર્ટીએ પછાત અને અતિ પછાત જાતિઓને એક કરવાની નવી રણનીતિ બનાવી છે.આ હેઠળ પ્રદેશને ચાર ભાગમાં વિતરીત કરી...

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળી રહ્યો છે અને મહામારી પણ અત્યારે નિયંત્રણમાં છે. આ વાતને ધ્યાનમાં રાખીને...

કેન્દ્રીય કેબિનેટે ડિપોઝિટ ઇન્સ્યુરન્સ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન બિલ પસાર કરવાની મંજૂરી આપી દીધી છે, જેનું લક્ષ્ય થાપણદારોના હિતનું રક્ષણ છે....

સયાજીબાગની પાછળ આવેલી સામાજિક વનીકરણ વિભાગની નર્સરીમાં ભરાય છે રંગબેરંગી પક્ષીઓ અને પતંગિયાઓનો મેળો... વડોદરા,  કોઈ તમને પૂછે કે યલો...

સુરત: જાે બધું ઠીક રહ્યું તો, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દર મહિને પરીક્ષા આપી શકશે. આ દરમિયાન વીએનએસજીયુના...

નવીદિલ્હી: દિલ્હી પોલીસને નવા કમિશનર મળી ગયા છે. ૧૯૮૪ બેંચના ભારતીય પોલીસ સેવાના અધિકારી રાકેશ અસ્થાના દિલ્હી પોલીસના નવા કમિશનર...

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાશી ચાર લોકોના મોત થયા છે. કિશ્તવાડ જિલ્લાના હોનજર વિસ્તારમાં સવારે લગભગ ૪.૨૦ વાગ્યાની...

બારાબંકી:ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મોડી રાત્રે એક કંપાવી દેનારો માર્ગ અકસ્માત થયો છે. લખનઉ-અયોધ્યા હાઇવે પર રોડ કિનારે એક ખરાબ થયેલી...

નવીદિલ્હી: દેશ અને દુનિયામાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા સેવાઇ રહી છે ભારતમાં કોરોનાના કેસોમાં ચઢાવ ઉતાર જાેવા મળી રહ્યો છે....

(એજન્સી) પુરી, ઓરિસ્સાનું જગન્નાથપુરી દેશનું એવું પ્રથમ શહેર બની ગયુ છે. જ્યાં દરેક ઘરમાં ર૪ કલાક પીવાનું શુધ્ધ પાણી ઉપલબ્ધ...

ભીલવાડા: રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં સાસરીયાઓ પર પુત્રવધૂને ઝેર આપીને હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મરતા પહેલા પુત્રવધૂએ હોસ્પિટલમાંથી વીડિયો...

મથુરા: બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડેય હવે અધ્યાત્મનો પહેરવેશ પહેરી કથાવાચક બની ગયા છે.તેમણે ઉત્તરપ્રદેશના મથુરા જનપદમાં વૃંદાવનના એક આશ્રમમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.