Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, બોમ્બે હાઈકોર્ટે અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ભારે મોટી રાહત આપી છે. આર્યને હવે દર...

નવી દિલ્હી, કેરળના કોટ્ટાયમ જિલ્લામાં ફરી એક વખત બર્ડ ફ્લુનું જોખમ મંડારાઈ રહ્યું છે. ત્યાંના વેચુર, અયમાનમ અને કલ્લારા ખાતે...

બેંગ્લોર, તામિલનાડુના કુન્નુરના જંગલમાં 8 ડિસેમ્બરને બુધવારે બપોરે 12:15 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં સવાર 14 લોકોમાંથી...

અમરાવતી, આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં જલેરુ વાગુ નહેરમાં એક બસ ખાબકતા 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્ય માર્ગ પરિવહન...

નવીદિલ્હી, પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાંથી લગભગ રૂ. ૮.૦૨ લાખ કરોડની કમાણી થઈ છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે સંસદમાં આ માહિતી...

નવીદિલ્હી, રશિયા ના નાયબ વડાપ્રધાને સ્પષ્ટ સંકેત આપતા જણાવ્યું છે કે એન્ટી એરક્રાફટ મિસાઇલ સિસ્ટમ જ-૫૦૦ ભારતને આપવામાં આવશે તેમમે...

બેંગ્લોર, કર્ણાટક વિધાન પરિષદની ૨૫ બેઠકો માટેની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પરિણામોમાં ભાજપને ૧૨ બેઠકો મળી છે,...

નવીદિલ્હી, કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે જાન્યુઆરી ૨૦૨૨માં ત્રીજી લહેર આવવાની આશંકા છે. આ દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે...

દેશના ટોચના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. કે.આર. બાલકૃષ્ણન જસલોક માટેના કાર્યક્રમનું નેતૃત્વ કરશે જસલોક હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટર, મુંબઈની એક...

રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રીનો જવાબ અશ્મિભૂત ઇંધણ સિવાયના સ્ત્રોતનો ઉપયોગ કરીને ઉત્પાદિત...

નવી દિલ્હી, કાશ્મીરના ખુબ જ સંવેદનશીલ અને આતંકગ્રસ્ત પુલવામા જિલ્લાના લેથપુરા સ્થિત ૧૧૦ બટાલિયન સીઆરપીએફમાં તૈનાતી દરમિયાન સિપાઈ શૈલેન્દ્ર પ્રતાપ...

નવી દિલ્હી, ઇતિહાસમાં ૧૫ ડિસેમ્બરની તારીખ દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ તરીકે નોંધાયેલી છે....

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નોટિસ પાઠવીને જામીન...

નવી દિલ્હી, સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતે ક્લાઈમેટ ચેન્જ અંગે મુકવામાં આવેલા એક પ્રસ્તાવની વિરુધ્ધમાં મતદાન કર્યુ છે.આ પ્રસ્તાવમાં ક્લાઇમેટ...

લખનૌ, કાશી કોરિડોરના ઝાકઝમાળ ભર્યા લોકાર્પણ બાદ હવે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનુ નિવેદન સામે આવ્યુ છે. અખિલેશે કહ્યુ હતુ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.