Western Times News

Gujarati News

National

ચંડીગઢ: ભાજપ સાથે સંબંધ તોડયા બાદ શિરોમણી અકાલીદળ (શિઅદ) હવે ક્ષેત્રીય પક્ષોને એક કરવાના કામમાં લાગશે તેના સંકેત બે દિવસ...

બેંગ્લુરૂ: બસવરાજ બોમ્મઇ કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે રાજભવન ખાતે બોમ્મઈને પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. ગઈ...

નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર કેટલી વિનાશક હતી તેનાથી આપણે બધા સારી રીતે પરિચીત છીએ. ધીરે ધીરે હવે રાજ્યોમાં બીજી...

લખનૌ: પછાત જાતિના લોકોની જાતિવાર વસ્તી ગણતરી કરાવવાની માંગ કરતાં કેન્દ્ર સરકારને લલકારતા સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમપ્રકાશ...

થિરૂવનંતપુરમ: દેશમાં કોરોના વાયરસનો વધતો ગ્રાફ ફરી એકવાર ટેન્શન આપી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના ૪૩,૬૫૪ નવા...

નવીદિલ્હી: ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ગત રાતે ભીષણ દુર્ધટનામાં ૧૮ લોકોના મોત નિપજયા હતાં અને અન્ય ૧૯ લોકોને ઇજા પહોંચી હતી. ઇજા...

નવીદિલ્હી: કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન, પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, લોક ફરિયાદ, પેન્શન,...

નવીદિલ્હી: શું કોંગ્રેસ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને પોતાના દળમાં સામેલ કરવા માંગે છે? કે પછી પ્રશાંત પોતે કોંગ્રેસમાં જાેડાવા માંગે...

નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે આજે પણ દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યુ છે. આ આંદોલનને ટેકો આપવા રાહુલ ગાંધી ઘણીવાર...

લખનૌ: સમાજવાદી પાર્ટીએ પછાત અને અતિ પછાત જાતિઓને એક કરવાની નવી રણનીતિ બનાવી છે.આ હેઠળ પ્રદેશને ચાર ભાગમાં વિતરીત કરી...

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળી રહ્યો છે અને મહામારી પણ અત્યારે નિયંત્રણમાં છે. આ વાતને ધ્યાનમાં રાખીને...

કેન્દ્રીય કેબિનેટે ડિપોઝિટ ઇન્સ્યુરન્સ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન બિલ પસાર કરવાની મંજૂરી આપી દીધી છે, જેનું લક્ષ્ય થાપણદારોના હિતનું રક્ષણ છે....

સયાજીબાગની પાછળ આવેલી સામાજિક વનીકરણ વિભાગની નર્સરીમાં ભરાય છે રંગબેરંગી પક્ષીઓ અને પતંગિયાઓનો મેળો... વડોદરા,  કોઈ તમને પૂછે કે યલો...

સુરત: જાે બધું ઠીક રહ્યું તો, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દર મહિને પરીક્ષા આપી શકશે. આ દરમિયાન વીએનએસજીયુના...

નવીદિલ્હી: દિલ્હી પોલીસને નવા કમિશનર મળી ગયા છે. ૧૯૮૪ બેંચના ભારતીય પોલીસ સેવાના અધિકારી રાકેશ અસ્થાના દિલ્હી પોલીસના નવા કમિશનર...

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાશી ચાર લોકોના મોત થયા છે. કિશ્તવાડ જિલ્લાના હોનજર વિસ્તારમાં સવારે લગભગ ૪.૨૦ વાગ્યાની...

બારાબંકી:ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મોડી રાત્રે એક કંપાવી દેનારો માર્ગ અકસ્માત થયો છે. લખનઉ-અયોધ્યા હાઇવે પર રોડ કિનારે એક ખરાબ થયેલી...

નવીદિલ્હી: દેશ અને દુનિયામાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા સેવાઇ રહી છે ભારતમાં કોરોનાના કેસોમાં ચઢાવ ઉતાર જાેવા મળી રહ્યો છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.