Western Times News

Gujarati News

National

શ્રીનગર: આ વર્ષ અત્યાર સુધી અલગ અલગ અથડામણોમાં ૮૯ આતંકવાદી માર્યા ગયા છે.ગત વર્ષની સરખામણીમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ઓછી...

જમ્મુ: જમ્મુ કાશ્મીરમાં આગામી વિધાનસભા ચુંટણીની તૈયારીઓ હેઠળ કાશ્મીરી વિસ્થાપિતોની મતદાર યાદીને યોગ્ય કરવાનું કામ શરૂ થઇ ગયું છે. કાશ્મીરથી...

પટણા: જેડીયુના સિનિયર નેતા ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે નીતિશ કુમાર પ્રધાનમંત્રી પદનું મટીરિયલ છે. તેમણે કહ્યું કે આજની તારીખમાં નરેન્દ્ર...

કોલકાત્તા: કલકત્તા હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. આ ચુકાદા અનુસાર કોર્ટે એક રિયલ એસ્ટેટ ગ્રુપને ૧૫ દિવસની અંદર ૪૦...

નવીદિલ્હી: કેન્દ્રની મોદી સરકારે સીબીઆઇના પૂર્વ નિદેશક આલોક વર્મા પર કડક કાર્યવાહી કરવાનું મન બનાવી લીધુ છે. કાર્મિક વિભાગ અને...

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ભારતીય જનતા પાર્ટી પર પરોક્ષ રીતે શાબ્દિક હુમલો કરીને કહ્યું કે ધમકીભરી ભાષા સહન...

મુંબઈ: શિવસેનાના કાર્યકરોએ સોમવારે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તોડફોડ કરી હતી. હાલ આ એરપોર્ટનું સંચાલન અદાણી જૂથના હાથમાં છે. શિવસેનાના...

અંબાલા: હરિયાણાના અંબાલા જિલ્લાના દુર્ગા નગરમાં ૩૦ વર્ષીય વિવાહિતાએ સંદિગ્ધ પરિસ્થિતિમાં ગળે ફાંસો ખાઈ લીધો. મળતી માહિતી મુજબ, કેન્ટની રહેવાસી...

મુંબઇ: બોલિવૂડ એક્ટર સૂરજ પંચોલી તેનાં ફિલ્મી કરિઅરથી વધુ બોલિવૂડ એક્ટ્રેસ જિયા ખાનની આત્મહત્યા કેસ અંગે ચર્ચામાં છે. જિયા ખાને...

તિરૂવનંતપુરમ: ચીનમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોના વાયરસ મહામારી આજે બે વર્ષે પણ દુનિયાને પડકાર આપી રહ્યુ છે. વળી ભારતમાં કોરોનાનાં...

લખનૌ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરપ્રદેશ પ્રવાસની તારીખ નક્કી થઈ ગઈ છે. ૫ ઓગસ્ટના રોજ વડાપ્રધાન યુપીના સિદ્ધાર્થનગરમાં ૯ મેડિકલ કોલેજાેના...

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ ગરમ થયા છતાં ભારતમાં છેલ્લા ૧૬ દિવસથી પેટ્રોલ-ડીઝલનું બજાર સ્થિર છે. હકીકતમાં અમેરિકામાં કાચા...

લખનૌ: ઉત્તરપ્રદેશ મોહરમ પર તાજીયા જુલુસને મંજૂરી આપવામાં આવશે નહી. યુપી પોલીસે આ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. કોરોના સંક્રમણને...

નવીદિલ્હી: કોરોનાની બીજી લહેરના કારણે લાગેલા પ્રતિબંધોમાં ઢીલથી દેશમાં જુલાઈમાં વિવિધ ઈંધણની માંગમાં વધારો નોંધાયો છે. આ સાથે પેટ્રોલની ખપત...

અમદાવાદ,  ભારતીય વાયુ સેના દ્વારા સૈન્યની ત્રણેય પાંખ માટે, સર્વ મહિલા પર્વતારોહણ કૂચનું આયોજન કરવામાં આવ્યું છે. ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે...

જયપુર, કોંગ્રેસ શાસિત પ્રદેશ રાજસ્થાનમાં સંભવિત કેબિનેટ ફેરબદલ અને રાજકીય નિમણૂકો અંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને રાજસ્થાનના પ્રભારી...

(હિ.મી.એ),નવીદિલ્હી,તા.૧ મણિપુર કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ ગોવિંદદાસ કોંથૌજમ રવિવારે મણિપુર વિધાનસભા ચૂંટણીનાં થોડા મહિનાઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા છે. મણીપુરનાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.