Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસના અવસરે ૧૫ ઓગસ્ટના રોજ ૮મી વાર લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને સંબોધન કરશે. પોતાના ભાષણ...

નવીદિલ્હી: સરહદ પારથી સતત આતંક ફેલાવવામાં રોકાયેલા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંગઠનો હવે ભારતમાં મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી...

નવીદિલ્હી: ચુંટણી પંચે આગામી વર્ષ પાંચ રાજયોમાં યોજાનાર વિધાનસભા ચુંટણીની તૈયારીઓ શરૂ કરી છે. તેના માટે રાજયોના મુખ્ય ચુંટણી નિર્વાચન...

નવીદિલ્હી: બિહાર ભારતનું સૌથી પછાત રાજય છે કેન્દ્રે સંસદમાં એક રિપોર્ટના હવાલાથી કહ્યું છે. આ નિવેદને બિહારમાં એક નવો રાજનીતિક...

નવીદિલ્હી: ચીન અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓની તાજેતરમાં બેઠક બાદ જારી સંયુકત નિવેદનમાં જે રીતે કાશ્મીરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનાથી...

નવીદિલ્હી: પખવાડિયા પહેલા પાણીની તંગીનો સામનો કરી રહેલી દિલ્હીમાં હવે યમુના નજીકના વિસ્તારોમાં પૂરનું જાેખમ છે. હકીકતમાં, હરિયાણાના હથનીકુંડ બેરેજમાંથી...

વોશિંગ્ટન: પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં સુનિયોજિત રીતે હત્યા કરવામાં આવી હતી. તાલિબાને જાણી જાેઈને તેમને...

નવીદિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૨ (ઝ્રમ્જીઈ ઝ્રઙ્મટ્ઠજજ ૧૨ંર ઇીજેઙ્મં) નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું. રિઝલ્ટની લિંક સીબીએસઈની અધિકૃત...

ગાઝિયાબાદ: હિમાચલ પ્રદેશમાં મોનસુનના રાજ્યના જ નહીં અન્ય રાજ્યોના અનેક પરિવારોના ચિરાગને પણ છીનવી લીધા છે. વરસાદ અને વાદળા ફાટવાથી...

લખનૌ: ઉત્તરપ્રદેશમાં બદાયુના દાતાગંજમાં પોલીસ સ્ટેશનથી થોડા અંતર દૂર એક યુવતીની તેના ભાઈઓએ છરી વડે ગળું કાપીને હત્યા કરી હતી....

નવીદિલ્હી: કેરલમાં કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજયના લોકોને તમામ સુરક્ષા ઉપાયો અને દિશા નિર્દેશોનું પાલન...

નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૪,૨૩૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે....

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન હીરાભાઈ પટેલે દિલ્હી ખાતે મુલાકાત લઈ કેન્દ્રીય કાયદા મંત્રી કિરન રીજીજુનું સ્વાગત કર્યું હતું અને શુભેચ્છાઓ...

RBIના પરિપત્રથી હેરાનગતિમાં વધારો થશે (એજન્સી) સુરત, કરચોરી ડામવાની સાથે સાથે વેપારીઓ એક બેંકમાંથી લોન લીધા બાદ તને ભરવાના બદલે...

બાંદા: યુપીના માફિયા અને બીએસપી નેતા મુખ્તાર અન્સારીએ કરેલી અપીલને સ્વીકારી લેવામાં આવી છે અને હવે તેની બેરેકમાં ટીવી મુકવામાં...

લખનૌ: કિસાન નેતા ભાજપથી નારાજ બ્રાહ્મણો,રાજભર નિષાદ અને પટેલ સમુદાયના લોકોને પોતાની સાથે લાવી પૂર્વાચલમાં કિસાન આંદોલનને મજબુત કરવાની રણનીતિ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.