નવીદિલ્હી: ૨૪ જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જમ્મુ-કાશ્મીરનાં રાજકીય પક્ષોની બેઠક બોલાવવામાં આવી હતી. જેના પર વિપક્ષનાં નિવેદનો આવવાનું...
National
મુંબઇ: ૨૦૨૪ માં મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ અટકળો ચાલી રહી છે કે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં એકલા ચૂંટણી...
મુંબઇ: શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે જણાવ્યું કે એનસીપી અને કોંગ્રેસ તેમના પોતાના મુખ્યમંત્રી ઈચ્છે છે. કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવા...
નવીદિલ્હી: દેશમાં કોવિડ-૧૯ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હોય તેવું આંકડાઓ પરથી લાગી રહ્યું છે. ૮૮ દિવસ બાદ કોરોના સંક્રમિત...
શ્રીનગર: એકવાર ફરી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની પ્રવૃત્તિમાં વધારો થયો છે, ત્યારબાદ ભારતીય સુરક્ષા દળોએ ખીણમાં શાંતિ ફરી સ્થાપિત કરવા અને આતંકવાદને...
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના રહેવાસી ૨૩ વર્ષીય માવ્યા સુદન ભારતીય ફાઇટર પાયલટ તરીકે ભારતીય વાયુસેનામાં જાેડાશે. તેમણે જમ્મુ-કાશ્મીરની પ્રથમ મહિલા...
ચંડીગઢ: પંજાબમાં કોંગ્રેસના જૂના જાેગી અને જેનનેકસ્ટ દ્વારા ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજાેતસિંહ સિદ્ધુને ઉચ્ચ હોદ્દો મેળવતા રોકવા હાથ મિલાવવામાં આવ્યા...
નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે આવનાર વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ થઈ ગઈ છે. હવે ત્યાં પ્રિયંકા ગાંધીએ મોર્ચો સંભોળ્યો...
અગરતલ્લા: ત્રિપુરાના ખોવાઈ જિલ્લામાં રવિવારે પશુ ચોરીની શંકાના આધારે ટોળાએ ત્રણ લોકોની કથિત હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે....
ભોપાલ: પ્રદેશમાં ૧૮ મહીનાની સત્તા સુખ બાદ અપદસ્થ થયેલ કોંગ્રેસ એકવાર ફરી ચુંટણીમાં જવાની તૈયારીમાં લાગી ગઇ છે. ૨૦૨૩ની વિધાનસભા...
નવીદિલ્હી: કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ એક સોગંદનામામાં કહ્યુ છે કે બધા કોરોના વાયરસ મોત, ભલે તે ક્યાંય પણ થયા...
નવી દિલ્હી: કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિને જાેતા અમરનાથ યાત્રા રદ્દ રદ્દ કરી દેવામાં આવી છે. સતત બીજીવાર કોવિડ-૧૯ને કારણે અમરનાથ...
નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટમાં સોમવારે ૧૨માં ધોરણના પરિણામ પર સીબીએસઇ બોર્ડની ફોર્મ્યુલા પર સુનાવણી થઈ. આ દરમિયાન બોર્ડે કોર્ટમાં નવું સોગંદનામું...
ઋષિકેશ: ચોમાસાની શરૂઆત સાથે જ ઉત્તરાખંડનું વાતાવરણ આહ્લાદક થઈ ગયું છે અને સાથે જ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે....
નવીદિલ્હી: કેન્દ્રમાં મોદી સરકાર દ્વારા ત્રણ નવા કૃષિ કાયદા પસાર થયા બાદ, ખેડૂતો આ કાયદાઓને લઇને નારાજ છે. આવી સ્થિતિમાં...
કોરોના સામે હર્ડ ઈમ્યુનિટી મેળવવા માટે દેશના ૭પથી ૮૦ ટકા લોકોમાં એન્ટિબોડી બનવી જરૂરી છે વેક્સિનેશન દ્વારા આ ટાર્ગેટ ટૂંક...
રીટેલરોની ખરીદ કિંમત અને વેચાણ કિંમત વચ્ચે બહુ મોટો ગાળો છે, જેના ઉપર સરકારે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે જ્યારે...
૧૨ જૂનના રોજ સોપોરમાં થયેલા આતંકી હુમલામાં ૩ પોલીસકર્મી તેમજ બે નાગરિકોનાં મોત થયા હતા શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં...
કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૮૮ લાખ ૪૪ હજાર ૧૯૯ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે નવી દિલ્હી: દેશમાં...
કોરોનાના અદ્રશ્ય વાયરસે દુનિયામાં એન્ટ્રી કરી ત્યારે વિશ્વ તેના માટે કોઈ જ પ્રકારે તૈયાર નહતું એવામાં યોગ આત્મબળનું મોટું માધ્યમ...
PM મોદીની સાથે જવાની ઉદ્ધવ ઠાકરેને સલાહ આપી-પ્રતાપ સરનાઈક હાલ ઈડીની રડારમાં, ભાજપની સાથે મનપાની ચૂંટણીમાં ગઠબંધન થયું તો શિવસેનાને...
કોંગ્રેસ દ્વારા પોતાના દમ પર ચૂંટણી લડવાના મુદ્દે ઠાકરેએ કહ્યું કે કેટલાક લોકો પોતાના બળે ચૂંટણી લડવાની વાત કરે છે...
નવી દિલ્હી: આસામના કોકરાઝાર ખાતે દુષ્કર્મ કેસના એક આરોપીએ પોલીસની પકડમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જેથી જવાનોએ તેને ગોળી મારી...
ચેન્નાઈ: તામિલનાડુના વંડાલૂરમાં આવેલા અરિગનર અન્ના બાયોલોજીકલ પાર્કમાં ચાર સિંહોના કોવિડ ૧૯ના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરાતા માલૂમ પડ્યું છે કે...
નવીદિલ્હી: સુરત શહેર માટે વધુ એક ગૌરવ સમાન વાત સામે આવી છે. દેશમાં સ્માર્ટ સીટીઝમાં દેશમાં ૧૦૦ શહેરો પૈકી પ્રથમ...