પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરો ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ થી સમસ્તીપુર વચ્ચે તથા બાંદ્રા ટર્મિનસ થી ભગત કી...
National
પ્રધાનમંત્રી મોદીએ કોવિડના વધારે કેસ ધરાવતા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિ પર બેઠકની અધ્યક્ષતા કરી પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારોને આવશ્યક દવાઓ...
પોડિચેરી: કોરોનાએ દેશના ઘણા રાજ્યોમાં પાયમાલી શરૂ કરી દીધી છે. કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરીમાં પણ કોરોના ચેપનો પ્રકોપ વધી રહ્યો છે....
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2021 પણ એનાયત કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી એપ્રિલે (રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ) બપોરે બાર કલાકે વીડિયો કૉન્ફરન્સિંગ મારફત સ્વામિત્વ યોજના અંતર્ગત ઇ-પ્રોપર્ટી કાર્ડ્સના વિતરણનો શુભારંભ કરશે. આ પ્રસંગે 4.09 લાખ મિલકત માલિકોને એમના ઈ-પ્રોપર્ટી કાર્ડ્સ આપવામાં આવશે અને આ સાથે જ સ્વામિત્વ યોજનાના સમગ્ર દેશમાં અમલીકરણની શરૂઆત થશે. કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસરે રાષ્ટ્રીય પંચાયત ઍવૉર્ડ્સ 2021 પણ એનાયત કરશે. નિમ્ન શ્રેણીઓમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2021 એનાયત થઈ રહ્યા છે: દીન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર (224 પંચાયતોને), નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર (30 ગ્રામ પંચાયતોને), ગ્રામ પંચાયત વિકાસ યોજના પુરસ્કાર (29 ગ્રામ પંચાયતોને), બાળકોને અનુકૂળ ગ્રામ પંચાયત પુરસ્કાર (30 ગ્રામ પંચાયતોને) અને ઈ-પંચાયત પુરસ્કાર (12 રાજ્યોને). માનનીય પ્રધાનમંત્રી પુરસ્કારની રકમ (ગ્રાન્ટ ઇન એઇડ તરીકે) ચાંપ દબાવીને હસ્તાંતરિત કરશે જે રૂ. 5 લાખથી લઈને રૂ. 50 લાખની હશે. આ રકમ જે તે પંચાયતોના બૅન્ક ખાતામાં સીધી ટ્રાન્સફર રિયલ ટાઇમમાં થશે. આવું પહેલી વાર બની રહ્યું છે. સ્વામિત્વ યોજના વિશે સ્વામિત્વ (સર્વે ઑફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઈમ્પ્રોવાઈઝ્ડ ટૅકનૉલોજી ઇન વિલેજ એરિયાઝ)ની શરૂઆત પ્રધાનમંત્રીએ 2020ની 24મી એપ્રિલે કેન્દ્ર પુરસ્કૃત યોજના તરીકે સામાજિક-આર્થિક રીતે સશક્તિકરણ અને આત્મનિર્ભર ગ્રામીણ ભારત તરીકે ઉત્તેજન આપવા માટે કરી હતી. મેપિંગ અને સર્વેઈંગના આધુનિક ટૅકનિકલ સાધનોનો ઉપયોગ કરીને ગ્રામીણ ભારતની કાયાપલટ કરવાની સંભાવના આ યોજના ધરાવે છે. ગ્રામીણો લૉન મેળવવા અને અન્ય નાણાકીય લાભો મેળવવા માટે મિલકતનો નાણાકીય અસ્કયામત તરીકે ઉપયોગ કરે એનો માર્ગ આ યોજના મોકળો કરે છે. 2021-2025 દરમ્યાન આ યોજના સમગ્ર દેશના 6.62 લાખ ગામોને આવરી લેશે. 2020-2021 દરમ્યાન...
નવીદિલ્હી: હાલમાં ચાલી રહેલ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા પછી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તબક્કાવાર રીતે બે...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના ટોચના ઓક્સિજન ઉત્પાદકો સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે એક બેઠક યોજી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ...
નવી દિલ્હી: દેશમાં કોરોના સંકટ વચ્ચે ઓક્સિજનની તંગી વર્તાઈ રહી છે. આ બધા વચ્ચે વિદેશથી ઓક્સિજન કન્ટેનર્સ લાવવા માટે હવે...
ચંદીગઢ: કોરોનાના સંક્રમણ વચ્ચે રસીકરણ અભિયાનને વેગ આપવાની જાહેરાતો થઈ રહી છે અને બીજી તરફ કોરોનાની વેક્સીન તસ્કરોના નિશાના પર...
બેલગાવી: કોરોના વાયરસનું બદલાયેલું સ્વરુપ કેટલું ખતરનાક છે તે કર્ણાટકના એક ગામમાં જાેવા મળ્યું છે. રાજ્યના બેલગાવી જિલ્લાના આબનાલી ગામની...
કોલકાતા: વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન થઈ રહેલી જંગી રેલીઓને કારણે ચર્ચામાં રહેલા બંગાળમાં પણ હવે કોરોનાના કેસો સતત વધી રહ્યા છે....
નવી દિલ્હી: ભારતમાં જે ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે તે હજુ પણ આગામી ૨૦ જેટલા દિવસો સુધી વધતા રહેશે...
નવી દિલ્હી: દેશ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના વાયરસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યો છે. નવા દર્દીઓના...
નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર વચ્ચે ઓક્સિજન અને દવાઓના અછતના પડકારો ઉભા થયા છે. જેની સામે કેન્દ્ર અને રાજ્ય...
મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈની બાજુમાં આવેલા પાલઘર જિલ્લાના વિરાર વિસ્તારની વિજય વલ્લભ કોવિડ હૉસ્પિટલમાં આગ લાગવાને કારણે ૧૩ દર્દીંનાં મોત થયા...
નાની હોસ્પિટલોમાં બેડની કિંમત ૩૦,૦૦૦ અને મોટી હોસ્પિટલોમાં બેડની કિંમત ૬૦,૦૦૦ બોલાઈ રહી લખનૌ, યુપીમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના સંક્રમણ...
આજે દેશની સ્થિતિ ઉપર ઉચ્ચસ્તરીય બેઠક બોલાવાનો ર્નિણય લીધો છે જેથી બંગાળની ચૂંટણી રેલીઓ રદ કરી નવી દિલ્હી, દેશમાં કોરોના...
અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે તે આપણે સૌ જાણીએ છીએ. આખો દિવસ તમને ૧૦૮નો અવાજ સંભળાતો...
આગર માલવા: કોરોના સંક્રમણથી બચાવ માટે દેશના બધા રાજ્યોમાં જાગરુકતા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. લોકોને ડોક્ટરોની સલાહ પર અમલ...
નવી દિલ્હી: સીપીએમ જનરલ સેક્રેટરી સિતારામ યેચૂરીના મોટા પુત્ર આશિષ યેચૂરીનું ગુરુવારે સવારે કોરોનાથી નિધન થયું છે. આશિષની ગુરુગ્રામની એક...
નવી દિલ્હી: દેશમાં કોરોનાથી હાલત ખરાબ થઈ રહી છે. કોરોના વાયરસ દરરોજ નવાં નવાં રેકોર્ડ તોડી રહ્યો છે. બુધવારે દેશમાં...
ગુજરાતના એજન્ટોએ સોશિયલ મીડિયા અને ઇમેલના માધ્યમથી ઉડ્ડયન મંત્રાલય-વડાપ્રધાનને રજુઆત કરી અમદાવાદ, વંદે ભારત મિશન હેઠળ સ્પેશિયલ ફ્લાઇટ ઓપરેટ કરી...
નવી દિલ્હી: કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે કોરોનાની રસી મુકવા માટે એક મહત્વકાંક્ષી અને દેશવ્યાપી યોજના તૈયાર કરી છે....
મુરાદાબાદ: કોરોના કાળમાં હોસ્પિટલોમાં સારવારના પણ ફાંફા પડી રહ્યા છે અને બેડ મળતા નથી.મૃતદેહોના નિકાલ કરવામાં પણ ભારે અંધાધૂધી જાેવા...
નવી દિલ્હી: હાહાકાર મચાવી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે ભારતમાં કોરોનાની રસી મુકવાનુ કામ પણ ચાલી રહ્યુ છે અને આ મામલે...
નવી દિલ્હી: કોરોના સંક્રમણના પગલે ઓક્સિજનની સર્જાયેલી અછતથી દર્દીઓ મરી રહ્યા છે અને હવે લોકો જીવ બચાવવા માટે કઈ પણ...