Western Times News

Gujarati News

National

કોલકતા: ભારતમાં ચાર મોટા રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવ્યા છે ત્યારે બંગાળમાં ત્રીજી વખતે...

નવીદિલલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર ભારતના આરોગ્ય માળખા માટે ભલે તારાજી અને પાયમાલી લઈને આવી હોય, તેમ જ સામાન્ય માણસનું...

નવીદિલ્હી: ભારતમાં આજે રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૩,૯૨,૪૮૮ નવા કોરોનાના કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે...

જથ્થો આવવામાં મોડું થતાં ખાનગી હોસ્પિટલના કેટલાક ઓક્સિજનના ટેમ્પા આવ્યા તેને પરત ફરવાનો વારો આવ્યો વડોદરા,  વડોદરા શહેરમાં એક તરફ...

 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ભારતમાં એક જ સ્થળેથી મેડિકલ ગ્રેડના લિક્વિડ ઓક્સિજનનું સૌથી વધુ ઉત્પાદન કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે તેના...

કોરોનામાં દિલ્હીમાં અવ્યવસ્થાને લઈને આમ પાર્ટીમાં જ અસંતોષ નવી દિલ્હી,  કોરોનાના કારણે રાજધાની દિલ્હીની સ્થિતિ દરરોજ બદતર બની રહી છે....

સૌથી વધુ એચડીએફસી બેંકના શેરમાં ચાર ટકાનું ગાબડું મુંબઈ,  છેલ્લા ચાર દિવસથી સ્થાનિક શેરબજારમાં ઉછાળો સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે સમાપ્ત...

ભારત હાલમાં કોવિડ-19 મહામારીના બીજા તબક્કા સામે જંગ લડી રહ્યું છે અને નવા સંક્રમિત થતા લોકોની સંખ્યામાં તીવ્ર વૃત્તિના કારણે...

૧૭ વર્ષનો છોકરો માતાને બચાવવા આજીજી કરતો રહ્યો પણ પોલીસે ન માની, આગ્રા,  ઉત્તર પ્રદેશના આગ્રામાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો...

હરિદ્વારમાં કુંભ બાદ અનેક સ્થળોએ કોરોના વિસ્ફોટ-સમગ્ર બનાવ વિદિશા મુખ્યાલયથી ૪૦ કિમી દૂર આવેલા ગ્યારસપુરનો છે, ૨૨ શ્રદ્ધાળુ અંગે કોઈ...

સ્થાનીક સ્તર પર સમસ્યાની ઓળખ અને તેનું સમાધાન કરવા પર નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠકમાં ભાર આપ્યો નવી દિલ્હી,  દેશમાં કોરોનાની...

75000 ઇન્જેક્શનનો પ્રથમ જ્થ્થો પહોંચશે ભારત સરકારે દેશમાં રેમડેસિવિરની ખેંચ હળવી કરવા અન્ય દેશોમાંથી આવશ્યક દવા રેમડેસિવિરની આયાત કરવાનું શરૂ...

નવીદિલ્હી ઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટમાં કોવિડથી સંબંધિત અલગ અલગ અરજીઓ પર સુનાવણી...

નવી દિલ્હી, ભારતમાં કોરોનાની વેક્સીનની કિંમતને વિવાદ સર્જાયો હતો જેને જાેતા સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ પોતાની કોવિશિલ્ડ વેક્સીનની કિંમતમાં ઘટાડો...

લખનૌ, કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે દેશમાં રેમડેસિવિયર ઇન્જેક્શનની ખૂબ જ અછત પડી રહી છે. જાેકે હવે નિષ્ણાંતોએ જણાવ્યું કે રેમેડસિવિયર...

લખનૌ, યુપીમાં તેજીથી ફેલાઇ રહેલ કોરોના સંક્રમણના મામલાને જાેતા યુપી સરકારે મોટો નિર્ણય લીધો છે. પ્રદેશમાં હવે ત્રણ દિવસનું લોકડાઉન...

માત્ર પુજારીઓ-પુરોહિતો જ ધામોમાં પૂજા-અર્ચના કરી શકશે નવી દિલ્હી, ઉત્તરાખંડ સરકારે કોવિડ મહામારી વચ્ચે આગામી ચારધામ યાત્રાને રદ્દ કરી દીધી...

નવીદિલ્હી, મોદી સરકારે કોરોના સંકટમાં ઉદ્યોગોને ૩૧મી મે સુધી માસિક રિટર્ન ફાઈલ કરવા માટે જીએસટીઆર-૩બી ફોર્મને ડિજિટલી સાઈન કરવા અને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.