Western Times News

Gujarati News

National

લખનૌ: બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ તેમજ યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ આંબેડકર જયંતિ પર મીડિયાને સંબોધિત કર્યા. માયાવતીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને...

ભુવનેશ્વર: ઓડિશાના મયુરભંજ જિલ્લામાં પોલીસે ૪૦ લાખ રૂપિયાની બ્રાઉન સુગર મળી. પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. પોલીસે જણાવ્યું...

લખનૌ: ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટિ્‌વટ કર્યું કરી કહ્યું કે, પ્રારંભિક લક્ષણો મળ્યા પછી,...

નવીદિલ્હી: સામાન્ય જનતાને ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવથી રાહત મળી શકે છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવામાં આવી શકે...

નવીદિલ્હી: દેશના બંધારણના રચયિતા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૪ એપ્રિલના રોજ એટલે કે આજે ૧૩૦મી જન્મજયંતિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર...

જયપુર: રાજસ્થાનમાં કોરોના વેક્સિનની અછત બાદ વેક્સિનની ચોરી પણ થવા લાગી છે. જયપુરની એક સરકારી હોસ્પિટલમાંથી કો૦વેક્સીનના ૩૨૦ ડોઝની ચોરી...

કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે કૂચબિહાર પહોંચ્યા હતા. સીતાલકૂચી વિધાનસભા મત વિસ્તારમાં આવતા બૂથ નંબર ૧૨૬ પર સીઆઈએસએફની...

વોશિંગ્ટન: ભારત અને પાકિસ્તાન વચ્ચે આઝાદી બાદથી જ સંબંધ સતત તનાવપૂર્ણ રહ્યાં છે યુધ્ધના મેદાનમાં અત્યાર સુધી ચાર વાર બંન્ને...

લખનૌ: દેશમાં કોરોના વાયરસના બીજા વેવના ફાટી નીકળવાના કારણે દર્દીઓની સંખ્યાએ વહીવટીતંત્રનું ધ્યાન વધાર્યું છે, જ્યારે ભારતના ઘણા રાજ્યોમાં કોરોનાને...

લખનૌ: ત્રિસ્તરીય પંચાયત ચુંટી માટે પહેલા તબક્કાનો પ્રચાર મંગળવારે પુરો થયા બાદ આવતીકાલ તા. ૧૫ એપ્રિલના રોજ સવારે સાત વાગ્યાથી...

પણજી: ગોવામાં ભાજપના સાથી પક્ષ ગોવા ફોરવર્ડ પાર્ટીએ એનડીએથી બહાર નિકળવાની જાહેરાત કરી છે દોઢ વર્ષ પહેલા રાજયમાં ભાજપના નેતૃત્વવાળી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની આગેવાનીમાં આજે શિક્ષણમંત્રી અને ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક મળી હતી આ બેઠકમાં માત્ર સીબીએસસીની ધોરણ 12ની...

નવી દિલ્હી: કોરોના વાયરસ દુનિયામાં લાખો લોકોના જીવ લઈ ચૂક્યો છે. અત્યાર સુધી થયેલા રિસર્ચ મુજબ કોવિડ-૧૯નું સંક્રમણ એવા લોકો...

પ્રયાગરાજ: ઉત્તરપ્રદેશથી મોટા સમાચાર આવી રહ્યા છે. અલાહાબાદ હાઈકોર્ટે વધતા કોરોના સંક્રમણને જાેતા રાજ્ય સરકારને લોકડાઉન સંબંધિત નિર્દેશ આપ્યા છે....

વૉશિંગ્ટન: ભારતીય મૂળના બિઝનેસલીડર પુનિત રંજને આશાવાદ વ્યક્ત કરતા કહ્યું હતું કે કોરોનામાંથી ઉભર્યા પછી ભારત જાેરદાર વાપસી કરશે અને...

દાર્જિલિંગ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જીને બહારી કાર્ડનો જવાબ આપતા કોંગ્રેસ કમ્યુનિસ્ટ પક્ષો અને ટીએમસી પર હુમલો કર્યો છે...

નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારીની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે. જેને લઈને સમગ્ર દેશમાં ડરનો માહોલ ઊભો થયો છે. જેથી છૂટક...

સરકારના ર્નિણયથી દવા કંપનીઓ માટે વિદેશી વેક્સિનને ભારતમાં બનાવવાની મંજૂરી મેળવવામાં સરળતા રહેશે નવી દિલ્હી,  સરકારે દેશમાં કોરોના વેક્સીનની સંખ્યા...

હરિદ્વાર પહોંચનારા ભક્તોને સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇનનું કડક પાલન કરવા તંત્ર દ્વારા અપીલ કરાઈ હરિદ્વાર, કુંભ મેળામાં સતત કોરોના...

ભોપાલ: મધ્યપ્રદેશની દમોહ વિધાનસભા બેઠક પર ૧૭ એપ્રિલે યોજાના પેટાચુંટણીમાં જીત હાસલ કરવા માટે સત્તારૂઢ ભાજપે પોતાની તમામ શક્તિઓ કામે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.