Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, દેશમાં દરરોજ વધી રહેલા કોરોના સંક્રમણના કેસ વચ્ચે ઓક્સિજનની ભારે તંગી વ્યાપી છે. ઓક્સિજનની તંગીના કારણે કોરોનાના અનેક...

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા કેન્દ્ર સરકારે ૨૧૮ પેજનું સોગંદનામું કોર્ટ સમક્ષ ધર્યું હતું જેમાં કોર્ટના તમામ સવાલોનો જવાબ આપવામાં આવ્યા...

પટણા: બિહારમાં લોકડાઉન વચ્ચે ગોપાલગંજ જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉચ્છગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના નરકટિયા ગામે, ખોરાકમાં ચિકન...

નવીદિલ્હી: એક તરફ ભારત સહિત દુનિયા કોરોના સંક્રમણનો સામનો કરી રહી છે. ત્યારે ચીન પોતાની વિસ્તારવાદી નીતિમાંથી ઉંચુ નથી આવી...

નવી દિલ્હી: ભારતમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની રસીની કિંમત ૬ ગણી વધી ગઈ છે. પહેલા સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ની કોવિશીલ્ડ...

પોડિચેરી: દેશમાં કોરોના રોગચાળાની બીજી લહેર સુનામીનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે, જેના કારણે હવે સામાન્યથી લઇને વિશેષ પ્રત્યેક લોકો...

હૈદરાબાદ: હૈદરાબાદની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે કોરોનાનાં સાત દર્દીઓનાં મોત નીપજ્યાં. આ ઘટના સરકારી હોસ્પિટલ કિંગ કોટીની છે. આ હોસ્પિટલમાં...

નવીદિલ્હી: પાંચ રાજ્યોમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં નબળા પ્રદર્શન બાદ પક્ષનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીમાં ‘ખામીને દૂર’...

નવીદિલ્હી: કોરોના વાયરસના સંક્રમણને લઈ હાહાકાર વચ્ચે રાજકીય પ્રહારો પણ ચાલુ જ છે. તાજેતરમાં, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ...

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી આજે શ્રી સ્વામિનારાયણ મંદિર - મહાલક્ષ્મી, મુંબઈ ખાતે...

નવી દિલ્હી: જ્યોતિષ શાસ્ત્રમાં મેષ રાશિથી મીન રાશિ સુધીની તમામ રાશિને માનવ શરીરના કેટલાક ભાગનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. મેષ...

દહેરાદુન: ઉત્તરાખંડમાં મંગળવારથી એક અઠવાડિયા માટે 'કોવિડ કર્ફ્‌યુ' લાગુ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ૫૦ ટકા કર્મચારીઓ આવશ્યક સેવાઓ સાથે...

નવીદિલ્હી: ભારત હાલમાં કોરોના વાયરસની બીજી લહેરથી પસાર થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, ઘણા દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા...

દિસપુર: બીજેપી નેતા હિમંત બિસ્વા શર્માએ આસામના ૧૫મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. એનઇડીએ સમન્વયકે સોમવારે શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્રમાં આસામના મુખ્યમંત્રી...

ચંડીગઢ: હરિયાણા પોલીસે ટિકરી બોર્ડર પર ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવેલી પશ્ચિમ બંગાળની એક યુવતી પર રેપની ઘટના અંગેનો મામલો...

નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર વર્તાવી રહ્યો છે. આ દરમિયાન સરોજ સુપર સ્પેશિયલિટી હોસ્પિટલના ૮૦ સ્વાસ્થ્યકર્મીઓ કોરોના સંક્રમિત...

નવી દિલ્હી: થેલેસેમિયાને ઓટોસોમલ રિસેસિવ બ્લડ ડિસઓર્ડર ગણવામાં આવે છે. થેલેસેમિયા વારસાગત હોય છે. માતાપિતાના જનીનો કારણે આ રોગ બાળકમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.