Western Times News

Gujarati News

National

કોલકતા, બંગાળ વિધાનસભા ચુંટણી દરમિયાન ટીએમસી છોડી ભાજપમાં સામેલ થયેલ અનેક નેતાઓની ઘર વાપસી થઇ શકે છે આ પ્રક્રિયામાં આ...

લખનૌ, પૂર્વાચલની રાજનીતિમાં પકકડ ધરાવનાર બસપાના બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીના મોટાભાઇ સિબ્કાતુલ્લાહ અંસારી આજે સમર્થકોની સાથે સપામાં સામેલ થયા છે....

ભોપાલ, કોરોના મહામારીના કારણે મધ્ય પ્રદેશની આર્થિક સ્થિતી ભલે ડામાડોળ થઈ ગઈ હોય, પણ સરકાર પોતાના આંધળા ખર્ચા કરવામાં જરાંયે...

ભોપાલ, પોતાના જીવનમાં એ પળ ખૂબ મહત્ત્વની હોય છે જ્યારે તમે કોઈ પુરુષ કે સ્ત્રી સાથે લગ્નના બંધનમાં બંધાવ છો....

ગોવાહાટી, એકબાજુ કોરોનાને કારણે સમગ્ર વિશ્વ તંગદિલીમાં છે તો બીજી બાજુ આસામ સરકારના મંત્રીએ તેને ભગવાનના કમ્પ્યુટર પર બનેલો રોગ...

લખનૌ, કોરોનાના રક્ષણનું જેને એકમાત્ર શસ્ત્ર માનવામાં આવે છે તેવી વેક્સીન માટે દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી...

મુંબઇ, કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણેએ મહારાષ્ટ્રમાં સત્તારૂઢ શિવસેનાને પરોક્ષ રીતે ચેતવણી આપતા કહ્યું કે તેઓ પાર્ટી અને...

લખનૌ, બહુજન સમાજ પાર્ટી (બસપા) સુપ્રિમો માયાવતીએ પાર્ટીના ભવિષ્ય પર ચિંતાઓને નજરઅંદાજ કરતાં કહ્યું કે તે અત્યારે સંપૂર્ણ રીતે સ્વસ્થ...

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. પ્રશ્નાર્થ...

લખનૌ, ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી રાજકીય રીતે...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ ઓગષ્ટના રોજ જલિયાંવાલા બાગ સ્મારકના પુનર્નિર્મિત એટલે કે, રિનોવેટેડ પરિસરને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ...

ચંદીગઢ, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિદ્ધુના સલાહકાર માલવિંદર માલીએ શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જ્યારથી માલીએ આ પદ...

રાંચી, ઝારખંડના કોડરમાં થર્મલ પાવર પ્લાંટમાં લિફ્ટનો તાર તૂંટી જવાને કારણે ભયાનક અકસ્માત સર્જાયો જેમા કુલ ૪ લોકોના મોત થયા...

નવીદિલ્હી, કોરોનાકાળમાં લોકોની મદદ કરીને ચર્ચામાં આવેલો એક્ટર સોનુ સૂદે શુક્રવાર, ૨૭ ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત લીધી...

લખનૌ, કુશ્તીની રમતને દત્તક લેનારી ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પહેલવાનોનું સમર્થન અને માળખાગત વિકાસ માટે ૨૦૩૨ ઓલિમ્પિક સુધી ૧૭૦ કરોડ...

નાસિક, નાસિકમાં ટામેટા પ્રતિ કિલો ૨-૩ રૂપિયાનો ભાવ મળતા ખેડૂતોએ નારાજ થઈને રસ્તા પર ટામેટા ફેંકી દીધા હતા. જ્યારે, ઔરંગાબાદ...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી જન-ધન યોજનાની સાતમી વર્ષગાંઠના પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ પહેલા ભારતમાં વિકાસની ગતિ બદલી છે એટલુ...

જયપુર, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને છાતીમાં અતિશય દુઃખાવો થવાને કારણે જયપુરની એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અશોક ગેહલોતે પોતે...

નવી દિલ્હી, શિંઘુ બોર્ડર ઉપર દેશભરમાંથી ઉતરી આવેલા ખેડૂતોની યોજાયેલી બે દિવસીય સંમેલનના પ્રથમ દિવસે ખેડૂતો નેતાઓએ ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.