Western Times News

Gujarati News

National

કરનાલ: કોઈ વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે એવી દુઃખદ ઘટના સામે આવી છે. બે પરિવારના જુવાનજાેધ દીકરા કેનાલમાં નહાવા...

ધર્મશાળા: હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં રિએકટર સ્કેલ પર તેની તીવ્રતા ૩ આંકવામાં આવી હતી. નેશનલ...

નવીદિલ્હી: પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવને લઈને સામાન્ય માણસની મુશ્કેલી વધી છે. આજે પેટ્રોલના ભાવ ૧૦૨ રૂપિયાને પાર થયા...

મુંબઇ: આખા દેશમાં કોરોનાના કારણે ભારે હાહાકાર વ્યાપ્યો છે. હાલ દેશના ૧૨ રાજ્યોમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ૧...

“ચાર આંકડાના સિક્યોરિટી કોડ” થી ઓનલાઈન બુકીંગ / એપોઈન્ટમેન્ટમાં કસૂરનું પ્રમાણ ઓછામાં ઓછું રહેશે એવું ધ્યાન ઉપર આવ્યુ છે કે...

ચેન્નાઈ: તમિલનાડુના સીએમ બન્યા બાદ કલાકોમાં જ એમ.કે. સ્ટાલિને પાંચ મહત્વના ર્નિણય લીધા છે. જેમાં રાશન કાર્ડ ધરાવતા પરિવારોને ચાર...

સંયુક્તરાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ તરફથી ભારતને અત્યાર સુધી ૧૦ હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ અને ૧ કરોડ મેડિકલ માસ્કનો સપ્લાય કરવામાં આવી...

નવીદિલ્હી: વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ કોઇ કરિશ્મા કરી બતાવી નથી તમિલનાડુને છોડી બાકી તમામ રાજયોમાં પાર્ટી પોતાના જુના પ્રદર્શનને દોહરાવવામાં પણ...

નવીદિલ્હી: ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કોરોનાને કારણે ખરાબ થઈ રહેલી સ્થિતિની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ...

ચેન્નઈ: તમિલનાડુમાં આજથી સ્ટાલિન યુગની શરૂઆત થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે એમકે સ્ટાલિને શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે...

નવીદિલ્હી: દેશની વર્તમાન કોવિડ ૧૯ મહામારીની સ્થિતિ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે પ્રણાલી નિષ્ફળ ગઇ નથી કારણ...

નવીદિલ્હી: દિલ્હીમાં ઓક્સિજનની અછતનાં કારણે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે ફરીથી સુનાવણી કરવામાં આવી હતી. અદાલતે કેન્દ્રને ફટકાર લગાવતા કહ્યું હતું કે...

મુંબઈ: નાગપુરથી હૈદરાબાદ જઈ રહેલી એક એર એમ્બ્યુલન્સમાં ટેકનિકલ પ્રોબ્લેમના કારણે ગુરુવારે પૂર્ણ ઈમરજન્સીની જાહેરાત કરાવમાં આવી. આ એર એમ્બ્યુલન્સ...

નવીદિલ્હી: કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, આ...

જયપુર: દેશમાં કોરોના મહામારીની બીજી લહેરનો કહેર યથાવત છે. જે કારણે સ્વાસ્થ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે ચરમ પર પહોંચી ગઈ છે. નિષ્ણાંતો...

કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદને સંભાળતા જ મમતા બેનર્જીએ કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું કે જનતાનો નિર્ણય સ્વીકાર કરો અને...

લખનૌ: ઉત્તરપ્રદેશના કોરોનાનો કહેર વધતો જય રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રથી લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જિલ્લાઓમાં સ્થિતિ વધુ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.