નવી દિલ્હી: આરોગ્ય વીમા કવચ ખૂબ મહત્ત્વનું છે. વર્ષે વર્ષે આરોગ્ય વીમો લેવી સારી બાબત છે, પણ ઘણા લોકો વિચાર્યા...
National
ચંપાવત: કહેવાય છે કે દેવભૂમિ ઉત્તરાખંડના કણ કણમાં ભગવાન વિરાજમાન છે. ચંપાવત જિલ્લાના એક ગામમાં આ હકીકતને રજૂ કરતી તસવીરો...
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હીમાં કોરોનાની સ્થિતી દિવસે ને દિવસે ગંભીર બનતા કેટલા મહત્ત્વ પૂર્ણ નિર્ણયો લીધા છે જેમાં...
નવી દિલ્હી: નાની ઉંમરમાં ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના સર્જનકર્તા માર્ક ઝુકરબર્ગને તો આપણે ઓળખતા જ હશું. તેવા જ એક...
નવી દિલ્હી: ભારતમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે. દૈનિક કેસમાં ચિંતાજનક સ્તરે વધારો જાેવા મળી રહ્યો છે. આજે...
એસોસિયેશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝની 95મી વાર્ષિક સભા અને ઉપકુલપતિઓના રાષ્ટ્રીય સેમિનારને પ્રધાનમંત્રીનું સંબોધન બાબાસાહેબ ડૉ. આંબેડકર અંગે ચાર પુસ્તકોનું વિમોચન...
ભારત સરકાર રેમડેસીવીરનું ઉત્પાદન વધારવા અને કિંમત ઘટાડવા પર કામ કરી રહી છે.: કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા કેન્દ્રીય પોર્ટ્સ,...
છેલ્લા 24 કલાકમાં કરવામાં આવેલા 14 લાખ પરીક્ષણો સાથે કુલ પરીક્ષણોની સંખ્યા 26 કરોડથી વધારે થઇ ગઇ ભારતમાં આજે ટીકા...
મુંબઇ: શિવસેનાના સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પંજાબમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થવા માટે કેન્દ્ર...
લખીમપુરખીરી: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં એક મહિલાએ પોલીસકર્મી પર લગ્નનો ઢોંગ કરી બે વર્ષ સુધી શારીરિક અને માનસિક શોષણ કરવાની...
જયપુર: રાજસ્થાનમાં કોરોના ચેપ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ચેપના ૫ હજારથી વધુ નવા કેસો નોંધાયા છે,...
હૈદરાબાદ: એઆઇએમઆઇએમના પ્રમુખ અસાદુદ્દીન ઓવૈસીએ એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કટાક્ષ કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી ૨ મે એ લોકડાઉનની...
લખનૌ: બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ તેમજ યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ આંબેડકર જયંતિ પર મીડિયાને સંબોધિત કર્યા. માયાવતીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને...
ભુવનેશ્વર: ઓડિશાના મયુરભંજ જિલ્લામાં પોલીસે ૪૦ લાખ રૂપિયાની બ્રાઉન સુગર મળી. પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. પોલીસે જણાવ્યું...
લખનૌ: ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટિ્વટ કર્યું કરી કહ્યું કે, પ્રારંભિક લક્ષણો મળ્યા પછી,...
નવીદિલ્હી: સામાન્ય જનતાને ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવથી રાહત મળી શકે છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવામાં આવી શકે...
નવીદિલ્હી: આતંકવાદની સમસ્યા ખુબ જટિલ છે. તેને રોકવા માટે તમામ દેશો પ્રયત્ન કરી રહ્યાં છે. આતંકવાદ સામે લડવા માટે બનાવવામાં...
નવીદિલ્હી: યમનમાં બોટ ડૂબી જવાને કારણે ૩૪ લોકોના મોત નિપજ્યા હોવાના સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે. બોટની અંદર ૬૦ જેટલા...
નવીદિલ્હી: દેશમાં ૧ લાખ ૮૫ હજાર ૧૦૪ નવા દર્દીઓ સામે આવ્યા. ૮૨,૨૩૧ લોકો સ્વસ્થ થયા અને ૧,૦૨૬ લોકોના મોત નિપજ્યા...
નવીદિલ્હી: દેશના બંધારણના રચયિતા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૪ એપ્રિલના રોજ એટલે કે આજે ૧૩૦મી જન્મજયંતિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર...
જયપુર: રાજસ્થાનમાં કોરોના વેક્સિનની અછત બાદ વેક્સિનની ચોરી પણ થવા લાગી છે. જયપુરની એક સરકારી હોસ્પિટલમાંથી કો૦વેક્સીનના ૩૨૦ ડોઝની ચોરી...
કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે કૂચબિહાર પહોંચ્યા હતા. સીતાલકૂચી વિધાનસભા મત વિસ્તારમાં આવતા બૂથ નંબર ૧૨૬ પર સીઆઈએસએફની...
નવીદિલ્હી: દેશમાં ૨૪ કલાકમાં કોરોન કેસોની સંખ્યા લગભગ ૨ લાખ સુધી પહોંચ્યા બાદ લોકો એકવાર ફરી આશંકિત છે કે શું...
વોશિંગ્ટન: ભારત અને પાકિસ્તાન વચ્ચે આઝાદી બાદથી જ સંબંધ સતત તનાવપૂર્ણ રહ્યાં છે યુધ્ધના મેદાનમાં અત્યાર સુધી ચાર વાર બંન્ને...
લખનૌ: દેશમાં કોરોના વાયરસના બીજા વેવના ફાટી નીકળવાના કારણે દર્દીઓની સંખ્યાએ વહીવટીતંત્રનું ધ્યાન વધાર્યું છે, જ્યારે ભારતના ઘણા રાજ્યોમાં કોરોનાને...