Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: મહામારીની વચ્ચે અનેક અન્ય બીમારીઓનો ખતરો પણ વધી રહ્યો છે. આફ્રિકી દેશ કૉન્ગોમાં બ્યૂબોનિક પ્લેગના ૧૫ કેસ આવ્યા છે....

નવીદિલ્હી: કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હિંસાના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે....

લખનૌ: ઉત્તર પ્રદેશ સરકારમાં બેઝિક શિક્ષા મંત્રી સતીશ દ્વિવેદી ભાઈની નોકરી બાદ હવે એક નવા વિવાદમાં ફસાતા જણાઈ રહ્યા છે....

નવીદિલ્હી: સ્વરાજ ઈન્ડિયાના સંસ્થાયક અને સામાજીક કાર્યકર્તા રીતે પોતાની ઓળખ ધરાવતા યોગેન્દ્ર યાદવનું કહેવું છે કે મોદીનો મેજીક હજુ પુરુ...

નવીદિલ્હી: સ્ત્રીઓ કરતાં પુરુષોમાં કોરોના વાયરસનું જાેખમ વધારે છે. અમેરિકામાં કરાયેલા નવા અધ્યયનમાં આ વાત સામે આવી છે. અગાઉ પણ,...

મુઝફ્ફરનગર: ૩૫ વર્ષના એક પુરુષે પોતાની પત્નીને માથામાં ગોળી મારી ત્રણ બાળકોને કેનાલમાં ફેંકી દીધા હોવાની એક ચોંકાવનારી ઘટના સામે...

નવી દિલ્હી: અમેરિકાની દવા બનાવતી કંપની ફાઇઝરે કેન્દ્ર સરકારને કહ્યું છે કે, તેની કોવિડ વેક્સિન ભારતમાં કોરોના વાયરસના વેરિયન્ટ વિરુદ્ધ...

કેંદ્ર સરકાર અને આઈઆરડીએઆઈ પ્રીમિયમ વધારવાની સ્પષ્ટ મનાઇ કરી દીધી ઃ અન્ય સેક્ટરોની માફક નુકસાન વેઠવા વીમા કંપનીઓને સલાહ નવી...

કૉવેક્સિનના ઉત્પાદનમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે :  વિજયભાઈ રૂપાણી ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે અન્ય બે સંગઠનો સાથે મળીને ગુજરાતમાં કૉવેક્સિન...

પ્રત્યેક પરિવારને માહિતી અને પ્રસારણ મંત્રાલયની પત્રકાર કલ્યાણ યોજના અંતર્ગત રૂપિયા 5 લાખ આપવામાં આવશે અરજીઓની ઝડપથી પ્રક્રિયા કરવા માટે...

નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરમાં થયેલી જાનહાનિને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યા છે....

નવીદિલ્હી: ભારત દેશથી ફરાર આરોપી અને ગુમ થયેલા વેપારી મેહુલ ચોકસી ડોમિનિકામાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)ની કસ્ટડીમાં છે. એન્ટિગુઆના મીડિયાએ...

નવીદિલ્હી: બંગાળ અને ઓરિસ્સામાં વિનાશ કરનાર યાસ વાવાઝોડાએ બુધવારે રાતે ૧ વાગ્યાની આસપાસ પશ્ચિમી સિંહભૂમથી ઝારખંડમાં પ્રવેશ કર્યો છે. આ...

નવીદિલ્હી: પાકિસ્તાન અને નેપાળ બાદ હવે ચીને શ્રીલંકાથી ભારતને ઘેરવાની તૈયારી કરી છે. આ અંતર્ગત ચીનને કન્યાકુમારીથી માત્ર ૨૯૦ કિલોમીટરના...

પાણીપત: હરિયાણાના પાણીપત જિલ્લામાં એક અબળા ફરી દહેજ હત્યાની બલી ચઢી. પાણીપતના કેમ્પ રમેશનગરમાં પરિણીતાએ ફાંસી લગાવીને જીવનલીલા સંકેલી દીધી....

ભારતમાં હાલ કોરોના વાયરસના ૨૪,૧૯,૯૦૭ એક્ટિવ કેસ છે, અત્યાર સુધીમાં કુલ ૩,૧૫,૨૩૫ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો નવી દિલ્હી: છેલ્લા...

સોશિયલ મીડિયા પર બદનામ કરવા માટે અનેક પ્રકારના ટ્રેન્ડ ચલાવવામાં આવી રહ્યા હોવાનો બાબાનો આક્ષેપ દેહરાદૂન, યોગગુરુ બાબા રામદેવ આજકાલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.