Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે સરકાર દેશની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં નાખી રહી છે અને ચીનની...

નવીદિલ્હી: દેશના નવા મુખ્ય ચુંટણી કમિશ્નર સુશીલ ચંદ્રા અને ચુંટણી કમિશ્નર રાજીવકુમાર પણ બેકાબુ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.પશ્ચિમ બગાળમાં...

દેશમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે સામાન્ય લોકો, બોલીવૂડ સ્ટાર્સથી મોટા-મોટા નેતા આ જીવલેણ વાયસરની ચપેટમાં અવી રહ્યા...

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં...

ભોપાલ: મધ્ય પ્રદેશમાં ઑક્સીજનની અછતથી હાહાકાર મચી ગયો છે. અહીં દરરોજ કોઈને કોઈ જિલ્લામાં આ કારણે મોતના સમાચાર મળી રહ્યા...

હાઇકોર્ટે વારાણસી, કાનપુર શહેર, પ્રયાગરાજ, લખનૌ, ગોરખપુરમાં લોકડાઉન લાગુ કરવાનો આદેશ આપ્યો લખનૌ,  કોરોના વાયરસ મહામારીના પ્રકોપને ઘ્યાને રાખીને ઉત્તર...

પાટનગર દિલ્હીમાં દારૂની દુકાનો બહાર લાંબી લાઈનો- લોકડાઉન દરમિયાન દારુની દુકાનો બંધ રહેવાની હોવાથી દારૂની દુકાનો પર ભીડ નવી દિલ્હી, ...

જયપુર, કોરોનાના સંક્રમણે મચાવેલા હાહાકારની વચ્ચે ગુજરાતના પાડોશી રાજસ્થાનમાં પણ સ્થિતિ બહુ ખરાબ છે. રાજસ્થાનના જયપુરમાં રાજ્યની સૌથી મોટી કોવિડ...

જયપુર: કોરોનાના સંક્રમણે મચાવેલા હાહાકારની વચ્ચે ગુજરાતના પાડોશી રાજસ્થાનમાં પણ સ્થિતિ બહુ ખરાબ છે. રાજસ્થાનના જયપુરમાં રાજ્યની સૌથી મોટી કોવિડ...

નવી દિલ્હી: હરપાલ સિંહ (૩૫) છેલ્લા ૩ વર્ષથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને ભારતીય સેના અને બીએસએફની ગુપ્ત માહિતીઓ મોકલી રહ્યો...

ઈન્દોર: ભારતમાં કોરોનાએ સંખ્યાબંધ પરિવારો ઉજાડી દીધા છે. ચારે તરફ મોતનુ તાંડવ થઈ રહ્યુ છે.આવા જ એક પરિવારની કરુણાંતિકા હચમચાવી...

નવી દિલ્હી: પહેલી વખત ટોક્યો ખાતે યોજાનારા ઓલમ્પિકમાં ભારતના ૪ સેલર (નાવિકો) હિસ્સો લેશે અને ઈતિહાસ સર્જાશે. વિષ્ણુ સરવનન ઉપરાંત...

નવી દિલ્હી: દેશભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વચ્ચે પણ દિલ્હી બોર્ડર પર ખેડૂતોએ સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન ચાલુ...

નવી દિલ્હી: દેશમાં કોરોનાના કારણે સર્જાયેલી મેડિકલ ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખીને પહેલી વખત રેલવેએ ઓક્સિજન એક્સપ્રેસ દોડાવવાનુ નક્કી કર્યુ છે....

નવી દિલ્હી: દેશમાં ઝડપથી વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને પૂર્વ પીએમ મનમોહનસિંહે પીએમ નરેન્દ્ર મોદીને ગઈકાલે એક પત્ર લખીને...

નવી દિલ્હી: કોરોનાના કહેર વચ્ચે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે શ્રમિકો પણ લોકડાઉનની આશંકાથી સામૂહિક હિજરત કરવા માંડ્યા...

નવીદિલ્હી: પાકિસ્તાન સાથેના કારગિલ યુધ્ધ વખતે ભારતીય સેનાના વડા રહી ચુકેલા નિવૃત્ત જનરલ વી પી મલિકે કોરોનાની હાલની સ્થિતિની સરખામણી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.