Western Times News

Gujarati News

National

લખનૌ: ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ યોજાનાર વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખી સપાના પ્રમુખ અખિલેશ યાદવે એક મોટી જાહેરાત કરી છે તેમણે મિર્ઝાપુરમાં...

નવીદિલ્હી: કોંગ્રેસનાં જી-૨૩ નેતાઓ જેવા કે આનંદ શર્મા, કપિલ સિબ્બલ, ભૂપેન્દ્રસિંહ હૂડા, મનીષ તિવારી, રાજ બબ્બર શાંતિ પરિષદમાં જાેડાયા હતા....

નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દિવસના ચોવીસ કલાક ઝેડ પ્લસ સિક્યોરિટી કવરમાં રહે છે. ગુરુવારે તેમના મુંબઈ સ્થિત...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ખિલૌના મેળા( ધ ઇન્ડિયા ટોય ફેયર ૨૦૨૧)નું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્‌ધાટન કર્યું હતું આત્મનિર્ભર ભારત...

નવીદિલ્હી: કોરોના સંક્રમણના કેસોમાં થયેલા વધારાના કારણે ભારત આવતી અને અહીંથી જતી કૉમર્શિયલ ફ્લાઈટો પર લાગેલા પ્રતિબંધને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકે...

નવીદિલ્હી: સીમા પર શાંતિ અને સ્થિરતાને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ માટે જરૂરી બતાવતા ભારતે ચીનને કહ્યું કે પૂર્વી લદ્દાખમાં સૈનિકોની પૂર્ણ...

નવીદિલ્હી: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ) ના કામને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્‌સમાં...

નવીદિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જી ૨૦ દેશોના નાણાંમંત્રીઓની બેઠકમાં કોવિડ ૧૯ મહામારીનો સામનો કરવાને લઇ ભારતની નીતિ તથા દુનિયાના સૌથી...

નવીદિલ્હી: દિલ્હીના પ્રતાપ નગરમાં મેટ્રો સ્ટેશન નજીક આજે વહેલી સવારે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગને કાબૂમાં લેવા...

નવીદિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૬,૪૮૮ કેસ નોંધાયા છે. બીજી તરફ ૧૨,૭૭૧...

નવીદિલ્હી:સામાન્ય નાગરિકોને ૧ માર્ચથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. શરૂઆતમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના તથા ૪૫થી વધુ ઉંમરના...

કોલકતા: પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગના જીલ્લામાં ભાજપના કાર્યાલયમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે ભાજપે તેનો આરોપ તૃમણૂલ કોંગ્રેસ પર...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુફી કવિ અને સંત રવિદાસને તેમની જયંતિ પ્રસંગ પર શ્રઘ્ધાંજલિ આપી હતી.તેમની જયંતિને રવિદાસ જયંતિ તરીકે...

નવીદિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યુ છે કે દેશમાં લોકતંત્ર ખતમ થઈ રહ્યુ છે. ભાજપ અને આરએસએસ ડેમોક્રેસીને ખતમ...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત ખિલૌના મેળા( ધ ઇન્ડિયા ટોય ફેયર ૨૦૨૧)નું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્‌ધાટન કર્યું હતું આત્મનિર્ભર...

સામાન્ય માણસને નિષ્પક્ષ, સુલભ અને તત્કાલ ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ –સુપ્રીમ કોર્ટના જજ શ્રી એમ. આર. શાહ કેવડિયા...

સુરત: ગુજરાતમાં હાલમાં થયેલી ૬ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ કાૅંગ્રેસનો સફાયો કરીને એન્ટ્રી મારી છે. ત્યારે...

નવીદિલ્હી, સીમા પર શાંતિ અને સ્થિરતાને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ માટે જરૂરી બતાવતા ભારતે ચીનને કહ્યું કે પૂર્વી લદ્દાખમાં સૈનિકોની પૂર્ણ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.