Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: ગાંધી પરિવાર દ્વારા કોગ્રેસમાં કિનારા પર મુકી દેવામાં આવેલા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સત્તારૂઢ ભાજપની થોડા વધુ નજીક...

મુંબઇ: ભીમા કોરેગાંવ મામલામાં આરોપી ૮૧ વર્ષીય વરવરા રાવને બોમ્બે હાઇકોર્ટે છ મહીના માટે જામીન આપ્યા છે. બોમ્બે હાઇકોર્ટે ચિકિત્સા...

કાશ્મીરના નૌગામમાં રેલવે ક્રોસિંગની પાસે આઇઇડી કબજે કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રાજમાર્ગ પર ટ્રાફિકને અટકાવી દેવામાં આવ્યા છે અને ભારે...

સુપ્રીમ કોર્ટે કાર્તિ ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં બે કરોડ રૂપિયાની સિકયોરિટી તરીકે જમાન કરાવવાની શર્ત પર વિદેશ જવાની મંજુરી આપવામાં...

લંડન: હૉસ્પિટલમાંથી કોવિડ-૧૯ના દર્દીઓને ડિસ્ચાર્જ આપ્યા બાદ ૫૦ ટકાથી વધુ લોકોના શરીરમાં ટ્રોપોનિન નામક પ્રોટીનનું સ્તર વધ્યું છે, જે હૃદયને...

નવીદિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલ વિધટન પ્રક્રિયા છતાં ચીનની...

ભોપાલ: મધ્યપ્રદેશના શહડોલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ૨૦ વર્ષીય યુવતીને નશાકારક ઈન્જેક્શન આપીને ભાજપના નેતા સહિત ચાર...

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના આગ ઝરતા ભાવે સામાન્ય જનતાને આંખે પાણી લાવી દીધા છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણને પણ હવે ચિંતા સતાવવા...

આસામ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઈન્ડિયન ઓઇલની બોંગાઇગાંવ રિફાઇનરી, મધુબાન ખાતે ઓઇલ ઇન્ડિયા લિમિટેડનું સેકન્ડરી ટાંકી ફાર્મ અને મકસમ,...

પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનરજીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજી તપાસની ઝપેટમાં આવી ગયા-મુખ્યમંત્રી મમતા બેનરજીની મુશ્કેલીઓ વધી! કોલકાતાઃ પશ્ચિમ...

જાેશીમઠ, ઉત્તરાખંડમાં એનટીપીસીની તપોવન-વિષ્ણુગઢ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ પરથી વધુ ૫ મૃતદેહ મળી આવ્યા છે. ૭ ફેબ્રુઆરીએ ગ્લેશિયર ફાટવાના કારણે થયેલી...

પંજાબ, મહારાષ્ટ્ર, કેરળ, એમપીમાં કેસની સંખ્યા વધી ઃ કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતા વધી નવી દિલ્હી, ભારતમાં કોરોના વાયરસના કેસમાં...

દુબઈ: યુએઈના અરબી દૈનિકએ જણાવ્યું છે કે, એક વિચિત્ર ઘટનામાં દુબઇમાં યુવકે તેની ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા માટે ઊંટના બચ્ચાંની ચોરી...

નવી દિલ્હી: કોરોના વાયરસ સામેની જંગમાં ગરીબ દેશોને લાખોની સંખ્યામાં વેક્સીન આપવા માટે ભારતની આખા દેશમાં પ્રસંશા થઇ રહી છે....

નવીદિલ્હી: દેશમાં કોરોના વેક્સીનેશનની વધતા જતા દરની વચ્ચે ફરી એકવાર કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસ ના કેસ વધવા લાગ્યા છે. તેને...

કોલકતા: પંજાબ સ્થાનિય સ્વરાજની ચૂંટણીમાં ભાજપની હાર થતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. તેમણે ચૂંટણીના પરિણામો સાથે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.