Western Times News

Gujarati News

National

મુંબઇ: એટીલિયા કેસમાં મુંબઇ પોલીસના નિલંબિત અધિકારી સચિન વાડેની એનઆઇએની હિરાસતની મુદ્દત નવ એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. આગામી...

ચેન્નાઇ: દેશમાં હાલમાં ચૂંટણીનું વાતાવરણ છે. તાજેતરમાં ત્રણ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીઓ યોજવામાં આવી હતી. મંગળવારે તમિળનાડુની તમામ...

નવી દિલ્હી: દેશમાં વધી રહેલા કોરોના કહેર વચ્ચે મંગળવારે ભારતમાં કોરોના સંક્રમણે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. મંગળવારે દેશમાં એક્ટિવ...

રાકેશ્વરને છોડાવવા મોદી સરકાર બે શરત માનશે? નવી દિલ્હી: છત્તીસગઢના બીજાપુરમાં ૩ એપ્રિલના રોજ થયેલા નક્સલી હુમલા બાદ રાકેશ્વર સિંહ...

વિરોધીઓ લોકોને ભડકાવી રહ્યાં છેઃ વડાપ્રધાન નવીદિલ્હી, ભારતીય જનતા પાર્ટી મંગળવારે ૪૧મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહી હતી. આ પ્રસંગે...

નવી દિલ્હી, કોરોના વાયરસને પહોંચી વળવા માટે પાટનગર દિલ્હીમાં નાઇટ કર્ફ્‌યુ લગાવાશે. દિલ્હી સરકારે ૩૦ એપ્રિલ સુધી રાત્રે ૧૦ વાગ્યાથી...

નવી દિલ્હી: કોરોના વાયરસને પહોંચી વળવા માટે પાટનગર દિલ્હીમાં નાઇટ કર્ફ્‌યુ લગાવાશે. દિલ્હી સરકારે ૩૦ એપ્રિલ સુધી રાત્રે ૧૦ વાગ્યાથી...

નવીદિલ્હી: ભારતીય જનતા પાર્ટી મંગળવારે ૪૧મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરોને સંબોધન કર્યું...

મુંબઇ: મહારાષ્ટ્રમાં એટીલિયા કેસ બાદ સામે આવેલ વસુલીકાંડે રાજયના ગૃહમંત્રી અનિલ દેશમુખને પુરી રીતે શિકંજામાં લઇ લીધા છે.આ મામલામાં સીબીઆઇ...

લખનૌ: બીએસપીના ધારાસભ્ય માફિયા મુખ્તાર અંસારીની પત્ની અફશન અંસારીએ નકલી એન્કાઉન્ટરના ડરથી સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. અફશાન અંસારીએ મુખ્તાર...

કોલકતા: અલીપુરદ્વાર જીલ્લામાં ટીએમસીના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરવા માટે પહોચેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર લોકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો...

નવીદિલ્હી: પશ્ચિમ બંગાળ આસામ તમિલનાડુ કેરલ અને પોડિચેરીમાં વિધાનસભા ચુંટણી માટે મતદાન યોજાયુ હતું આ વખતેના મતદાનમાં મતદારોમાં અલગ જ...

નવીદિલ્હી: વિશ્વના સૌથી ધનિકોના ક્રમાંકમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ફોર્બ્સની યાદી મુજબ, આજે...

કોલકતા: પીએમ મોદીએ આજે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં ચૂંટણી સભાનુ સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમએ...

મુંબઇ: મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસના બોમ્બે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. અનિલ...

મુંબઇ: સીઆરપીએફના મુંબઈ મુખ્યાલયમાં જાહેર સ્થળો, મંદિરો અને હવાઇ મથકો પર અનેક બોમ્બ વિસ્ફોટોની ધમકી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા...

નવીદિલ્હી: દેશમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪...

નવીદિલ્હી: કોરોના સંક્રમણના વધતા મામલા અને આવનારા રમજાન મહિનાને ધ્યાનમાં રાખીને સાઉદી સરકારે મક્કામાં આવનારા તીર્થયાત્રીઓ માટે કડક દિશા નિર્દેશ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.