Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરતાં વધુ એક ખેડૂતનું મંગળવારે સવારે મોત થઈ ગયું છે. મોતનું કારણ હાર્ટ એટેક જણાવવામાં...

નવીદિલ્હી, દેશમાં હાલમાં ૩૦૦થી વધુ સરકારી કંપનીઓ છે. પરંતુ હવે સરકારે નોન-કોર સેક્ટરની સરકારી કંપનીઓના ખાનગીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો...

મુંબઇ, ખાલિસ્તાન સમર્થક એક આતંકવાદીને મહારાષ્ટ્‌ના નાંદેડ જીલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે.પંજાબની સીઆઇડી ટીમ અને મહારાષ્ટ્ર પોલિસે એક સંયુકત અભિયાનમાં...

ભુવનેશ્વર, ઓરિસ્સામાં રાષ્ટ્રીય સ્મારક પ્રાધિકરણ દ્વારા પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથ મંદિર માટે જાહેર કરેલ એક ડ્રાફ્ટનો વિરોધ વધી રહ્યો છે....

નવીદિલ્હી, કૃષિ કાનુનોની વિરૂધ્ધ ચાલી રહેલ કિસાન આંદોલનને લઇ પૂર્વ નોકરશાહો અને જજાેના બે સમૂહ આમને સામને આવી ગયા છે.કેટલાક...

નવી દિલ્હી, રવિન્દ્રનાથ ટાગોરના અપમાનના કોંગ્રેસ નેતા અધીર રંજન દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઇને ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં મંગળવારે જોરદાર...

નવી દિલ્હી, પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ મંગળવારે શિખર સંમેલન સ્તરીય વાર્તા કરી હતી. કોરોના કાળના કારણે...

નવી દિલ્હી, રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થયા ત્યાર બાદ કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદની આંખોમાંથી પણ આંસુ વહ્યા હતા....

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરી એક વખત રાજ્યસભાને સંબોધિત કરી હતી. કોંગ્રેસના ગુલામ નબી આઝાદ સહિત કુલ 4 સાંસદોએ...

નવી દિલ્હી, બિહારની નીતીશ સરકારના મંત્રીમંડળનો વિસ્તાર થયો. ગત વર્ષે ચૂંટણી બાદ લાંબા સમયથી કેબિનેટના વિસ્તારની રાહ હતી. આજે ભાજપના શાહનવાઝ...

રાજ્યસભામાં ગુલામ નબી આઝાદના યોગદાનનો ઉલ્લેખ કરતી વખતે વડા પ્રધાન મોદી ભાવુક થઈ ગયા. વડા પ્રધાન એટલા ભાવનાશીલ હતા કે...

વડાપ્રધાનની અપીલ બાદ સરકાર તારીખ, સમય આપે ખેડૂતો વાતચીત માટે તૈયાર હોવાનો ખેડૂત નેતાનો દાવો નવી દિલ્હી,  સોમવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના...

શિવસેના ગુજરાતી મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જાેર લગાવી રહી છે-મુંબઇમાં ૨૧ ઉદ્યોગપતિ શિવસેનામાં જાેડાયા મુંબઇ,  શિવસેના દ્વારા મુંબઇમાં 'જલેબીને ફાફડા,...

વડોદરા, ઉતરાખંડના ચમોલી તપોવનમાં ગ્લેશિયર તુટી પડતા ઋષીગંગા નદીમાં ભયાનક પુરની સ્થિતી છે. આ ઘટનામાં એનટીપીસીના ઋષીગંગા પાવર પ્રોજેક્ટમાં કામ...

ગાંધીનગર, ભારતમાં કોરોના વાયરસના દર્દીઓનો મૃત્યુદર ૧.૪૩% છે. દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોમાંથી ૧,૦૫,૨૨,૬૦૧ લોકો અત્યાર સુધીમાં સ્વસ્થ થઈ ગયાં...

નવી દિલ્હી, કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા-સીએઆઈટીએ જીએસટી વિરુદ્ધ ૨૬મી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે. સીએઆઈટીના ભારત બંધને સમર્થન આપતા...

હરિયાણા, હરિયાણાના સોનિપત જિલ્લામાં એક રૂંવાડા ઊભા કરતો મામલો સામે આવ્યો છે. પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કાર્યરત દીપકે પહેલા તો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.