Western Times News

Gujarati News

National

પેપરમાં ૩૩% ઈન્ટરનલ ચોઈસના સવાલ, પરીક્ષાનો સિલેબસ ૩૦% જ કરાશે નવી દિલ્હી,  કોરોનાકાળમાં સૌથી વધુ નુકસાન વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને પહોંચ્યું છે...

નવીદિલ્હી, દિલ્હીની અલગ-અલગ સરહદો પર ખેડૂતોનું આંદોલન છેલ્લાં બે મહિનાથી ચાલુ છે. ગણતંત્ર દિવસના રોજ થયેલી હિંસા બાદ હવે સરકારની...

નવીદિલ્હી, ભારતીય સેનાએ એક વરિષ્ઠ કમાંડર અને તેમના સાથી આ કમાંડ વચ્ચે જારી મતભેદોની તપાસ માટે કોર્ટ ઓફ ઇકવાયરી (સીઓઆઇ)ના...

નવીદિલ્હી, ભારતમાં કોરોનાના વળતા પાણી થઈ રહ્યા હોય એવા સંકેત મળી રહ્યા હોય તેવું આંકડાઓ પરથી લાગી રહ્યું છે. એક...

ચંડીગઢ, પંજાબના સીએમ અમરિંદર સિંહે કહ્યું કે પંજાબ સરકારે દિલ્હીમાં ૭૦ વકીલોને નિયુક્ત કર્યા છે જેથી ખેડૂતોને કાયદાકીય મદદ મળી...

મુંબઇ, બજેટના પછી બજારમાં રેકોડ તેજી જાેવા મળી હતી. સેન્સેક્સ ૫૦ હજારને પાર કર્યા પછી દિવસના અંતે ૧૧૯૭ અંક વધી...

નવી દિલ્હી, કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ખેડૂત સંગઠનો વધુ વેગ આગળ ધપાવવાની તૈયારી કરી રહ્યા છે....

નવી દિલ્હી, દુનિયામાં પહેલી વખત કોરોનાના ડબલ ઇન્ફેક્સનનો મામલો સામે આવ્યો છે. બ્રાઝિલમાં દર્દીઓની તપાસમાં જાણવા મળ્યું છે કે બે કોરોના...

શ્રીકાકુલમ, આંધ્ર પ્રદશમાં એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે માનવતાની અનોખી મિસાલ રજૂ કરી છે. મહિલા પોલીસે પોતાની ફરજથી પર જઈને...

વોશિંગટનઃ ભારતીય-અમેરિકન ભવ્યા લાલને સોમવારે નાસા (NASA) દ્વારા અમેરિકાની અંતરિક્ષ એજન્સીની કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવી છે. ભવ્યા લાલ અમેરિકાના...

મુંબઇ, ખેડૂત આંદોલનમાં હવે શિવસેનાએ પણ ઝુકાવી દીધુ છે.શિવેસના પ્રવક્તા સંજય રાઉત આજે દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂત નેતા...

મુંબઇ, દેશભરમાં કોરોનાની વેક્સીન મુકવાની સાથે સાથે બાળકોને પોલિયોની રસી આપવાનુ કામ પણ ચાલી રહ્યુ છે.પોલીયોની રસી આપવા દરમિયાન મહારાષ્ટ્રમાં...

ચંદીગઢ, ખેડૂત આંદોલનના પગલે પંજાબનુ રાજકારણ પર ગરમાયેલુ છે અને આ પ્રકારના માહોલમાં આજે પંજાબના જલાલાબાદમાં કોંગ્રેસ અને અકાલી દળના કાર્યકરો...

નવી દિલ્હી, નવા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને બે મહિના કરતા વધારે સમય થઈ ગયો છે પણ આંદોલનનુ કોઈ...

ભોપાલ, મધ્યપ્રદેશની સરકારે તમામ સરકારી કચેરીઓ માટે એવો આદેશ આપ્યો છે જે જાણીને ખુદ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ આશ્ચર્યમાં પડી...

નવી દિલ્હી, કોરોના વાયરસ મહામારીને નિયંત્રિત કરવા માટે ભારત સરકાર દ્વારા ગત વર્ષમાં યાત્રા પર્તિબંધ લગાવ્યા હતા. જેની અસર ભારતના પ્રવાસન...

નવી દિલ્હી, ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલ-ડિઝલના સતત વધી રહેલા ભાવોના પગલે પોતાની જ સરકાર પર નિશાન સાધ્યુ...

નવી દિલ્હી, કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતો ફરી 26 જાન્યુઆરીની જેમ દિલ્હીમાં ટ્રેકટરો લઈને ઘૂસી ના આવે તે...

વડા પ્રધાન નરેન્દ્ર  મોદી ‘ચૌરી ચૌરા’ શતાબ્દી કાર્યક્રમોનું 4 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન કરશે નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ચૌરી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.