મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા દાદર અને બિકાનેર વચ્ચે વધારાની વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ, દાદર અને બિકાનેર વચ્ચે 17 જાન્યુઆરી, 2021 થી આગળની સૂચના સુધી વિશેષ એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવશે....
National
લખનઉ, પીએમઓના પૂર્વ અધિકારી અને ગુજરાત કેડરના પૂર્વ આઇએએસ અરવિંદ શર્મા ભાજપ સાથે જાેડાઇ ગયા છે. ઉત્તર પ્રદેશના ભાજપના અધ્યક્ષ...
મુંબઈ, દેશના શેર માર્કેટમાં બ્લૂ ચિપ સ્ટોક ગણાતા ટોચના શેર પૈકી લગભગ ૮ મહિના સુધી નંબર વનની પોઝીશન પર રહ્યા...
નવી દિલ્હી, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનાં એક રિપોર્ટ મુજબ, કોરોના મહામારીનાં સંકટથી ઉગરવાની સાથે ભારતમાં ૨૦૨૧ દરમિયાન ગ્રાહકોની માંગમાં સુધારો થઇ...
નવી દિલ્હી, આવતીકાલ એટલે કે ૧૬ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં કોરોનાની રસી આપવાની શરૂઆત થશે. આ પ્રસંગે બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય...
નવી દિલ્હી, નવા કૃષિ બિલને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ કહ્યું છે કે તેઓ ૧૫ જાન્યુઆરીએ...
નવી દિલ્હી, દિલ્હી સરકારએ યૂનાઇટેડ કિંગડમથી દિલ્હી આવનારા યાત્રીઓ માટે નિર્દેશ જારી કર્યા છે. હવે ૩૧ જાન્યુઆરી સુધીમાં જે પણ...
નવી દિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને એક સર્વેનો હવાલો આપતાં કહ્યું કે, ૮૦% ભારતીય કોરોનાની વેક્સિન લેવા માટે તૈયાર...
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઈ)ના વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે ચેપ પછી કુદરતી રીતે વિકસેલી રોગપ્રતિકારક શક્તિ અગાઉ રોગ ન થયો...
નવી દિલ્હી: દેશમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના મહામારી વિરુદ્ધ દુનિયાનો સૌથી મોટા ઇમ્યૂનાઇઝેશન પ્રોગ્રામ શરૂ થવાનો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ ઇમ્યૂનાઇઝેશન...
નવી દિલ્હી: ભારતના ૭૨મા પ્રજાસત્તાક દિવસે આ વર્ષે કોઈ પણ દેશના રાષ્ટ્ર પ્રમુખ અતિથિ તરીકે હાજર રહેશે નહીં. વિદેશ મંત્રાલયે...
ભારતમાં સક્રિય કેસોના ભારણમાં ઘટાડાની દિશામાં આગેકૂચ જળવાઇ રહી હોવાથી આજે કુલ સક્રિય કેસોની સંખ્યા ઘટીને 2.14 લાખ (2,14,507) થઇ...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલાન કર્યુ છે કે, જો કેન્દ્ર સરકાર કોરોનાની રસી મફત નહીં આપે તો દિલ્હી સરકાર લોકોને...
પટણા, બિહારની રાજધાની પટણામાં ઇન્ડિગો એરલાઇન્સના સ્થાનિક મેનેજર રૂપેશ કુમારની એના ઘરની બહારજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પટણામાં...
નવી દિલ્હી, બે દિવસ બાદ કોરોના વેક્સિન લગાવવાનું શરૂ થઇ જશે, પરંતું આ પહેલા પશુ ચિકિત્સકોએ પણ નવો ઇતિહાસ રચ્યો...
ભોપાલ, મહિલાઓના અધિકારોને લઇ રાખવામાં આવેલ જાગૃતિ અભિયાનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દેશમાં યુવતીઓના લગ્નની ઉમર ૨૧ વર્ષની...
કોરોના વાયરસને મ્હાત કરવા માટે સમગ્ર દુનિયા વેક્સીનના નિર્માણ માટે ભારત તરફ આશાની નજરે જોઈ રહી છે. ભારતમાં 16 જાન્યુઆરીથી...
શ્રીનગર, જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં મોટી દુર્ઘટનાથી બચી ગયા છે. અહીં 233 મુસાફરો ભરેલુ ઈન્ડિગોનું પ્લેન એરપોર્ટ પરથી નિકળતા જ જામેલા...
નવી દિલ્હી, દુનિયાની સૌથી વધુ મૂલ્યવાન 500 કંપનીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 11 ભારતીય કંપનીઓ સ્થાન મેળવવામાં...
નવી દિલ્હીઃ દેશમાં 16 જાન્યુઆરીથી કોરોનાને હરાવવા માટે વેક્સીનેશન કેમ્પેન શરૂ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ...
નવી દિલ્હી, કોરોના મહામારીના ફેલા બાદ દેશમાં માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ થયુ હતું ત્યારથી શાળઆ કોલેજોની સાથે આંગણવાડીઓ પણ બંધ થઇ...
કઠુઆ, સીમા સુરક્ષા દળને કઠુઆના હીરાનગર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે એક સુરંગ મળી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરંગ મળવાના કારણે...
મોસ્કો, અમેરિકા અને NATO (North Atlantic Treaty Organization)ના યુરોપિય દેશો સાથે વધી રહેલા તણાવ વચ્ચે રશિયાએ એલાન કર્યુ છે કે તે...
નવી દિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલાન કર્યુ છે કે, જો કેન્દ્ર સરકાર કોરોનાની રસી મફત નહીં આપે તો દિલ્હી સરકાર...
નવી દિલ્હી, દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન અભિયાન શરુ થવા જઇ રહ્યું છે. જેની અસર હવે દેશમાં ચાલતા અન્ય રસીકરણ...