Western Times News

Gujarati News

National

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા દાદર અને બિકાનેર વચ્ચે વધારાની વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ, દાદર અને બિકાનેર વચ્ચે 17 જાન્યુઆરી, 2021 થી આગળની સૂચના સુધી વિશેષ એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવશે....

નવી દિલ્હી, વર્લ્‌ડ ગોલ્ડ કાઉન્સિલનાં એક રિપોર્ટ મુજબ, કોરોના મહામારીનાં સંકટથી ઉગરવાની સાથે ભારતમાં ૨૦૨૧ દરમિયાન ગ્રાહકોની માંગમાં સુધારો થઇ...

નવી દિલ્હી, આવતીકાલ એટલે કે ૧૬ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં કોરોનાની રસી આપવાની શરૂઆત થશે. આ પ્રસંગે બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય...

નવી દિલ્હી, દિલ્હી સરકારએ યૂનાઇટેડ કિંગડમથી દિલ્હી આવનારા યાત્રીઓ માટે નિર્દેશ જારી કર્યા છે. હવે ૩૧ જાન્યુઆરી સુધીમાં જે પણ...

નવી દિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને એક સર્વેનો હવાલો આપતાં કહ્યું કે, ૮૦% ભારતીય કોરોનાની વેક્સિન લેવા માટે તૈયાર...

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઈ)ના વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે ચેપ પછી કુદરતી રીતે વિકસેલી રોગપ્રતિકારક શક્તિ અગાઉ રોગ ન થયો...

નવી દિલ્હી: દેશમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના મહામારી વિરુદ્ધ દુનિયાનો સૌથી મોટા ઇમ્યૂનાઇઝેશન પ્રોગ્રામ શરૂ થવાનો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ ઇમ્યૂનાઇઝેશન...

પટણા, બિહારની રાજધાની પટણામાં ઇન્ડિગો એરલાઇન્સના સ્થાનિક મેનેજર રૂપેશ કુમારની એના ઘરની બહારજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પટણામાં...

ભોપાલ, મહિલાઓના અધિકારોને લઇ રાખવામાં આવેલ જાગૃતિ અભિયાનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દેશમાં યુવતીઓના લગ્નની ઉમર ૨૧ વર્ષની...

કોરોના વાયરસને મ્હાત કરવા માટે સમગ્ર દુનિયા વેક્સીનના નિર્માણ માટે ભારત તરફ આશાની નજરે જોઈ રહી છે. ભારતમાં 16 જાન્યુઆરીથી...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં મોટી દુર્ઘટનાથી બચી ગયા છે. અહીં 233 મુસાફરો ભરેલુ ઈન્ડિગોનું પ્લેન એરપોર્ટ પરથી નિકળતા જ જામેલા...

નવી દિલ્હી, દુનિયાની સૌથી વધુ મૂલ્યવાન 500 કંપનીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 11 ભારતીય કંપનીઓ સ્થાન મેળવવામાં...

નવી દિલ્હીઃ દેશમાં 16 જાન્યુઆરીથી કોરોનાને હરાવવા માટે વેક્સીનેશન કેમ્પેન શરૂ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ...

નવી દિલ્હી, કોરોના મહામારીના ફેલા બાદ દેશમાં માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ થયુ હતું ત્યારથી શાળઆ કોલેજોની સાથે આંગણવાડીઓ પણ બંધ થઇ...

નવી દિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલાન કર્યુ છે કે, જો કેન્દ્ર સરકાર કોરોનાની રસી મફત નહીં આપે તો દિલ્હી સરકાર...

નવી દિલ્હી, દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન અભિયાન શરુ થવા જઇ રહ્યું છે. જેની અસર હવે દેશમાં ચાલતા અન્ય રસીકરણ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.