Western Times News

Gujarati News

National

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈના કાંદીવલીમાં સ્થિત શ્રી સાઈ સચિદાનંદ મંદિરમાં શનિવાર મોડી રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યે અચાનક આગ...

નવી દિલ્હી: બ્રિટનમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટના કારણે આખી દુનિયામાં હાહાકાર મચ્યો છે. અનેક દેશોએ આ કારણે બ્રિટનથી આવતી જતી...

બંને પક્ષોમાં રાજીખુશીથી સમાધાન થયું હતુંઃ પતિ જામીન વગર પત્નીની સાથે વિશ્વનાથનગરમાં રહેવા ગયો હતો બેગુસરાય,  બેગૂસરાયમાં પત્નીની એક ભૂલના...

નવીદિલ્હી, એનડીએના સાથી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (આરએલપી)ના સંયોજક અને નાગૌરથી સાંસદ હનુમાન બેનીવાલે ત્રણ કૃષિ કાનુનોના વિરોધમાં ચાલી રહેલ કિસાન...

નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PNB) બેન્ક કૌભાંડમાં શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતના પત્ની...

ભોપાલ, મધ્યપ્રદેશમાં સોમવારે શરૂ થનાર ૩ દિવસના વિધાનસભા સત્રને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. એક દિવસ પહેલા ૫ ધારાસભ્યો અને સચિવાલયના...

મુંબઈ, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈને એક અપીલ કરી છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગૃહમંત્રી...

આર્યુવેદનું મહત્વ પૌરાણિકકાળથી ચાલતું આવ્યું છે, એલોપેથીના જમાનામાં આર્યુવેદની ઉપેક્ષા થતી હતી અમદાવાદ,આમ તો આર્યુવેદનું મહત્વ પૌરાણિકકાળથી ચાલતું આવ્યું છે....

મહારાષ્ટ્ર સરકારે ચાર મહિનામાં જમીન સંપાદનનું ૮૦% કામ પૂરું કરી આપવાનું આશ્વાસન આપ્યું છે ઃ રેલવે બોર્ડ અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર...

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ સ્થળોએ અમદાવાદ થઈ ને 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સેવાઓનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં...

મુંબઇ, શિવસેનાના રાજયસભા સાંસદ અને વરિષ્ઠ નેતા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં એક વિશેષ કોલમમાં લખ્યું છે કે આપણા વડાપ્રધાન...

થીરુવનંતપુરમ: સીપીઆઈ પાર્ટીની જિલ્લા અને રાજ્યની કમિટી દ્વારા વિવિધ ર્નિણયો લેવાયા બાદ અંતમાં ૨૧ વર્ષની આર્યા રાજેન્દ્રના માથે મેયરનો કળશ...

ચંદીગઢ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મોબાઇલ ટાવરને નુકસાન ના પહોંચાડવાની અપીલ કરી છે. ખબર હતી...

ભોપાલ, મધ્યપ્રદેશમાં ૨૮ ડિસેબરથી વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલુ થનાર છે પરંતુ તેના બે દિવસ પહેલા આવેલ રિપોર્ટમાં વિધાનસભાના ૭૭માંથી ૩૪...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરથી આતંકવાદીઓનો સફાયા માટે સુરક્ષા દળો સતત ઓપરેશન ચલાવી રહ્યાં છે શોપિયામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ચાલેલી...

કોલકતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ પોતાના સંબોધનમાં પશ્ચિમ બંગાળ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તે...

ગોવાહાટી, પશ્ચિમ બંગાળની સાથે સાથે આગામી વર્ષ આસામમાં પણ વિધાનસભા ચુટણી થનાર છે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા...

ઝાલોર, રાજ્યના અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે રાજસ્થાનમાં એક રોડ અકસ્માત થયો છે, જેમાં ૩ ગુજરાતીઓના કમકમાટીભર્યા...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને મોટી ભેટ આપતા આયુષ્માન ભારત ‘પીએમ-જય સેહત’ યોજના લોન્ચ કરી. આ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.