Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, ઉત્તરાખંડના ચમોલીમાં જે રીતે ગ્લેશિયર તૂટ્યું અને નદીનાપ્રવાહે ભારે નુકસાન પહોંચાડ્યું છે. તેની ચેતવણી ઉત્તરાખંડના જ વૈજ્ઞાનિકોએ ૮ મહિના...

લંડન, ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટવાથી આવેલ આપદાને લઇ બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જાેનસને ભારતની સાથે એકતા બતાવી ગ્લેશિયર ફાટવાથી સમગ્ર રાજય વિકરાળ...

નવી દિલ્હી, દેશનાં અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)નાં હાથમાં મેંગલુરૂ, લખનઉ, અમદાવાદ બાદ હવે મુંબઇ એરપોર્ટ...

વોશિંગ્ટન, અમેરીકાએ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે ચીનને લઈને તેનું વલણ બદલવાનું નથી. જોકે રાષ્ટ્રપતિ જો બિડેને એટલું...

લુધિયાણા: અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં શનિવારે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં લુધિયાણાના સની સિંહનું મોત થઈ ગયું હતું. આ ઉપરાંત આ બ્લાસ્ટમાં શીખ...

નવી દિલ્હી, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સતત ટ્વીટરન માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર હુમલો કરતા રહે છે....

મુંબઈ, પોપ સ્ટાર રિહાનાની ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ બાદ બોલિવુડ અને રમત જગત સાથે સંકળાયેલી વિવિધ હસ્તિઓ દ્વારા જે ટ્વીટ...

નવી દિલ્હી: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટવાથી ભારે નુકસાન થવાના કારણે અત્યાર સુધી ૧૪ લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે...

અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી અને છોટુ વસાવાની બીટીપી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું છે ભરૂચ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી...

નવીદિલ્હી, દેશમાં અત્યાર સુધીમાં કુલ ૫૭,૭૫,૩૨૨ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા...

ધૌલીગંગા નદીમાં પૂરની સ્થિતિથી આસપાસના લોકોને હટાવાયાઃ મૃતાંક વધે તેવી શક્યતા નવી દિલ્હી, ઉત્તરાખંડના ચમોલી જિલ્લા ગ્લેશિયર ફાટતાં મોતી તબાહી...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસને ખતમ કરવા માટે દુનિયાનુ સૌથી મોટુ રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. વળી, આરોગ્ય મંત્રાલય દ્વારા...

નવીદિલ્હી, જાણીતા હોલીવુડ અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનું ૯૧ વર્ષની ઉંમરમાં નિધન થયુ છે. ઘણી એવોર્ડ વિનિંગ ફિલ્મોમાં કામ કરનાર ક્રિસ્ટોફરને વર્ષ...

નવીદિલ્હી, પૂર્વ લદ્દાખમાં ભારતની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ચીની સેનાએ કરાકોરમના પહાડો પર મોટી સંખ્યામાં પોતાના સૌથી ઘાતક ટેન્ક...

નવીદિલ્હી, કિસાન નેતા રાકેશ ટિકૈતે શનિવારે કેન્દ્ર સરકારને ૨ ઓક્ટોબર સુધી કૃષિ કાયદો પરત લેવાનું અલ્ટીમેટમ આપ્યુ છે. ચક્કાજામ બાદ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.