નવી દિલ્હી, આયુર્વેદના ડોક્ટરો હવેથી ૫૮ પ્રકારના રોગોમાં સર્જરી શકશે. કેન્દ્ર સરકારે નવો સુધારો કરી આ માટે મંજૂરી આપી હતી....
National
નવી દિલ્હી, સ્વસ્થ થયા પછી પણ કોરોના ફરી થઈ શકે છે, તે ચોક્કસ છે. આ કહેવાનું છે કે, નીતિ આયોગના...
ગોવાના કેલંગ્યૂટ બીચ પર ૫૫થી વધારે કેસ સામે આવ્યા કેન્ડોલિમ બીચ પર ઝેરી માછલીએ ૧૦ લોકોને ડંખ માર્યો ગોવા, દિવાળીના...
પોલીસ દ્વારા નકલી પિસ્તોલ, સેનાની ૩ જોડી વર્દી, એક નકલી આર્મી આઈડી અને અનેક નકલી દસ્તાવેજ કબજે હૈદરાબાદ, હૈદરાબાદ પોલીસે...
ભારતીય નૌસેનાનું સ્વદેશી ટૉરપીડો વરુણાસ્ત્ર તૈયાર થઈ ગયુ છે. વરુણાસ્ત્રનો પહેલો જથ્થો નૌસેના માટે રવાના કરી દેવાયો છે. આને ચલાવ્યા...
જિનેવા, વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું છે કે કોરોના જેવી ખતરનાક તો નહીં પરંતુ તેના જેવી એક અન્ય વિકટ સમસ્યાના કગાર...
નવીદિલ્હી, આગામી દિવસોમાં મુંબઇ હુમલા ૨૬/૧૧ની વર્ષગાંઠ છે જેના પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભવિત આતંકી હુમલાને નિષ્ફળ કરવા માટે...
ચંડીગઢ, કેન્દ્રના વિવાદાસ્પદ કૃષિ કાનુનનો વિરોધ કરવા માટે પંજાબના કિસાનોએ રાજયભરમાં રેલ સુવિધાઓને રોકી રાખી હતી પરંતુ સોેમવાર રાતથી ટ્રેન...
પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશમાં ઝેરીલી શષરાબ પીવાથી થઇ રહેલ મોતનો સિલસિલો અટકવાનું નામ લઇ રહ્યો નથી.પહેલા લખનૌ,મથુરા અને ફિરોજાબાદમાં ઝેરીલી શરાબ પીવાથી...
નવીદિલ્હી, નગરોટા અથડામણને લઇ ભારત સખ્ત નારાજ છે. વિદેશ મંત્રાલયે આજે સવારે નવીદિલ્હી ખાતે પાકિસ્તાનના ઉચ્ચાયુકતનેો બોલાવી કડક ફટકાર લગાવી...
નવીદિલ્હી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ અહીં કહ્યું છે કે આજે દેશ એવા પ્રકટ અને અપ્રકટ વિચારો અને વિચારધારાઓના ખતરામાં જાેવા...
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત જારી છે આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાન સતત સંધર્ષ વિરામનો ભંગ કરી સૈન્ય ચોકીઓ અને...
નવી દિલ્હી, કોવિડ-૧૯ના સંક્રમણનો ભોગ બેનલા દર્દીઓમાં ૮૩ દિવસ સુધી તેમના શ્વાસ અને મળમાં કોરોના વાયરસ મળી આવે છે, પરંતુ...
લખનૌ, ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં સમાજવાદી પાર્ટી વિધાન પરિષદ સભ્ય એમએલસી અમિત યાદવના ફલેટમાં હત્યાથી હાહાકાર મચી ગયો છે એવી માહિતી...
નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના દૈનિક મામલામાં વધારો થઇ રહ્યો છે ગત ૨૪ કલાકમાં ૪૬,૨૩૨ નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમિતોની...
નવીદિલ્હી, નવી કૃષિ કાનુનનો વિરોધ પંજાબમાં અટકવાનું નામ લઇ રહ્યો નથી રાજયમાં અનેક સ્થાનો પર કિસાનોએ રેલ પાટાઓ પર અડ્ડો...
નવીદિલ્હી, અનેક દિવસોથી પહાડી વિસ્તારોમાં થઇ રહેલ બરફવર્ષા અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી આવનારી ઠંડી હવાઓના કારણે પાટનગરમાં તાપમાન તેજીથી નીચે...
નવીદિલ્હી, લવ જેહાદ પર કાનુન બનાવવાની માંગ તેજ થઇ રહી છે. હજુ કેન્દ્ર સરકારે તો આ મામલે કાંઇ કહ્યું નથી...
Ahmedabad, ભારતીય ઉદ્યોગ સંઘ (CII) દ્વારા મુખ્યમંત્રીના સલાહકારની કચેરી (સંરક્ષણ અને એરોસ્પેસ) સાથે મળીને આર્મી ડિઝાઇન બ્યૂરોના અધિક મહા નિદેશક મેજર...
નવી દિલ્હી, ગૌતમ અદાણીની ખાનગી સંપત્તિ તેમના સમકાલીન ઉદ્યોગપતિઓની સરખામણીમાં સૌથી વધારે તેજી ગતિથી આગળ વધી રહી છે. ખાનગી વેબસાઈટના...
નવી દિલ્હી: દુનિયામાં કોરોના વાયરસનો ખતરો ઓછો નથી થઈ રહ્યો. અનેક દેશોમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યા સતત વધી રહી છે....
રજા દરમિયાન મુસાફરોની સુવિધા માટે, રેલ્વે મંત્રાલયે અમદાવાદ અને એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ, વેરાવળ અને ત્રિવેન્દ્રમ તથા શ્રી ગંગા નગર અને...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવવા બદલ સુરક્ષા દળોનો આભાર માન્યો છે, જેમણે જમ્મુ-કાશ્મીરમાં પાયાના સ્તરની લોકશાહી...
દુબઈ, એક તરફ પાકિસ્તાન એફએટીએફના ગ્રે લિસ્ટમાં હોવાથી અને આતંકવાદને લઈને પંકાઈ જવાથી ભારે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે...
કાબુલ, દુનિયાના સૌથી ખૂંખાર આતંકવાદી સંગઠન અલકાયદાના ચીફ અયમાન-અલ-જવાહિરીનું અફઘાનિસ્તાનમાં મોત થઈ ગયું છે. એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને આ વાત...