Western Times News

Gujarati News

National

જયપુર, ઇન્કમટેક્સ વિભાગે આજે શનિવારે રાજસ્થાનના જયપુર શહેરમાં દરોડા પાડ્યા હતા. એક શરાફ અને બે પ્રોપર્ટી ડીલરને ત્યાં પડાયેલા દરોડોમાં...

નવી દિલ્હી, નવા કૃષિ કાયદા પાછા ના ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરનાર ખેડૂતો 26 જાન્યુઆરીએ ટ્રેકટર રેલી...

નવી દિલ્હી, કેન્દ્ર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા બે મહિનાથી દિલ્હીની સરહદ પર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા...

કલકત્તા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નવી માંગણી કરીને કહ્યુ છે કે, દેશમાં એક નહી પણ ચાર રાજધાની હોવી જોઈએ. તેમણે...

નવી દિલ્હી, ભારત માટે નવા શસ્ત્રોનુ નિર્માણ કરતા ડીઆરડીઓ(ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા વધુ એક અત્યાધુનિક હથિયાર બનાવવામાં આવ્યુ છે....

ગણતંત્ર દિવસથી પ્રવાસીઓને આવકારવા માટે 150 વર્ષ જૂની યેરવાડા જેલ તૈયાર અહીં જેલ ભોગવનારા કેટલાક અગ્રણી ઐતિહાસિક હસ્તીઓમાં મહાત્મા ગાંધી,...

પુણે: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના કેમ્પસમાં લાગેલી આગને કારણે રૂ .૧૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું...

નવી દિલ્હી: નવા કૃષિ કાયદાને પાછો ખેંચવાની માંગણી સાથે દિલ્હી-હરિયાણા સિંધુ બોર્ડર પર ધરણા કરી રહેલા ખેડૂતોએ ચોંકાવનારો ખુલાસો કર્યો...

સિલચર, કોરોના વેક્સીનને લઇને બેદરકારીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. આસામના કછાર જિલ્લામાં સ્થિત સિલચર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં શૂન્ય...

નવીદિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રિપબ્લિક ટીવીના પ્રધાન સંપાદન અર્નબ ગોસ્વામીની કહેવાતી વ્હાટ્‌સએપ વાતચીતનો હવાલો આપતાં કહ્યું કે બીજાને દેશભક્તિ...

નવીદિલ્હી, કોરોના સંકટના કારણે દેશને અને નાગરિકોને મોટું નુકસાન થયું છે. કોરોનાએ દરેક વર્ગના લોકોને આર્થિક નુકસાન કર્યું છે. કોઈની...

નવીદિલ્હી, કેન્દ્રીય તપાસ એજન્સીએ (સીબીઆઇ) કેમ્બ્રિજ એનાલિટિકા વિરુદ્ધ ભારતીય ફેસબુક યુઝર્સનો ડેટાચોરી કરવાના આરોપમાં કેસ નોંધ્યો છે. સીબીઆઇએ આ કેસમાં...

હૈદરાબાદ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મધ્યપ્રદેશ સરકારનાં ઈન્સ્ટ્રકચર પ્રોજેક્ટમાં રૂ. ૧૦૩૦ કરોડના ઈ-ટેન્ડરિંગ કૌભાંડમાં બે વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. શકમંદ...

નવીદિલ્હી, ભારતની જીત બાદ તેમણે ટિ્‌વટ કરીને ભારતને શુભકામના આપી હતી. હવે તે કિસ્સાથી તે યુવાનોને પ્રેરિત કરી રહ્યાં છે....

નવીદિલ્હી, કોંગ્રેસ ભલે કંઇ પણ કહે, પરંતુ કોરોના સંકટ જેવી તમામ મુશ્કેલીઓ છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો જલવો યથાવત છે....

પટના, ઉત્તરાખંડના હરિદ્વારમાં રહેતી સૃષ્ટિ ગોસ્વામી રાષ્ટ્રિય બાલિકા દિવસ 24મી જાન્યુઆરીએ એક દિવસ માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનશે. આ દરમિયાન વિધાનસભાના રૂમ...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાનૂનો મુદ્દે શરુ થયેલા ખેડૂતોના વિરોધનો કોઇ નિવેડો નથી આવની રહ્યો. છેલ્લા બે મહિના...

નવી દિલ્હી, મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ચૂંટણી પંચના અધિકારીઓ હાલમાં પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. આજે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ, ગૃહ...

નવી દિલ્હીઃ કૉંગ્રેસમાં અધ્યક્ષ પદને લઈને ચાલી રહેલી ધમાસાણની વચ્ચે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. પાર્ટીના સૂત્રો મુજબ,...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.