મુંબઇ, શિવસેનાના સાંસદ સંજય રાઉતે આંદોલનજીવી શબ્દનો ઉપયોગ કરવાને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિસાન સાધ્યું અને કહ્યું કે તે...
National
મુંબઇ, ખાલિસ્તાન સમર્થક એક આતંકવાદીને મહારાષ્ટ્ના નાંદેડ જીલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે.પંજાબની સીઆઇડી ટીમ અને મહારાષ્ટ્ર પોલિસે એક સંયુકત અભિયાનમાં...
ભુવનેશ્વર, ઓરિસ્સામાં રાષ્ટ્રીય સ્મારક પ્રાધિકરણ દ્વારા પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથ મંદિર માટે જાહેર કરેલ એક ડ્રાફ્ટનો વિરોધ વધી રહ્યો છે....
નવીદિલ્હી, કૃષિ કાનુનોની વિરૂધ્ધ ચાલી રહેલ કિસાન આંદોલનને લઇ પૂર્વ નોકરશાહો અને જજાેના બે સમૂહ આમને સામને આવી ગયા છે.કેટલાક...
નવી દિલ્હી, રવિન્દ્રનાથ ટાગોરના અપમાનના કોંગ્રેસ નેતા અધીર રંજન દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઇને ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં મંગળવારે જોરદાર...
નવી દિલ્હી, પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા...
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ મંગળવારે શિખર સંમેલન સ્તરીય વાર્તા કરી હતી. કોરોના કાળના કારણે...
નવી દિલ્હી, રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થયા ત્યાર બાદ કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદની આંખોમાંથી પણ આંસુ વહ્યા હતા....
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરી એક વખત રાજ્યસભાને સંબોધિત કરી હતી. કોંગ્રેસના ગુલામ નબી આઝાદ સહિત કુલ 4 સાંસદોએ...
નવી દિલ્હી, બિહારની નીતીશ સરકારના મંત્રીમંડળનો વિસ્તાર થયો. ગત વર્ષે ચૂંટણી બાદ લાંબા સમયથી કેબિનેટના વિસ્તારની રાહ હતી. આજે ભાજપના શાહનવાઝ...
રાજ્યસભામાં ગુલામ નબી આઝાદના યોગદાનનો ઉલ્લેખ કરતી વખતે વડા પ્રધાન મોદી ભાવુક થઈ ગયા. વડા પ્રધાન એટલા ભાવનાશીલ હતા કે...
નવી દિલ્હી: ગત ૨૬ જાન્યુઆરીના રોજ ખેડૂતો દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં કાઢવામાં આવેલી ટ્રેક્ટર રેલી દરમિયાન દેશની આન બાન અને...
વડાપ્રધાનની અપીલ બાદ સરકાર તારીખ, સમય આપે ખેડૂતો વાતચીત માટે તૈયાર હોવાનો ખેડૂત નેતાનો દાવો નવી દિલ્હી, સોમવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના...
શિવસેના ગુજરાતી મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જાેર લગાવી રહી છે-મુંબઇમાં ૨૧ ઉદ્યોગપતિ શિવસેનામાં જાેડાયા મુંબઇ, શિવસેના દ્વારા મુંબઇમાં 'જલેબીને ફાફડા,...
મુંબઇ, મહારાષ્ટ્ના થાણે જીલ્લામાં માર્ગ કિનારે ઇડલીની દુકાન ચલાવનાર વ્યક્તિની કહેવાતી રીતે હત્યાનો મામલો સામે આવ્યો છે. A 26-year-old road-side...
વડોદરા, ઉતરાખંડના ચમોલી તપોવનમાં ગ્લેશિયર તુટી પડતા ઋષીગંગા નદીમાં ભયાનક પુરની સ્થિતી છે. આ ઘટનામાં એનટીપીસીના ઋષીગંગા પાવર પ્રોજેક્ટમાં કામ...
ગાંધીનગર, ભારતમાં કોરોના વાયરસના દર્દીઓનો મૃત્યુદર ૧.૪૩% છે. દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોમાંથી ૧,૦૫,૨૨,૬૦૧ લોકો અત્યાર સુધીમાં સ્વસ્થ થઈ ગયાં...
નવી દિલ્હી, કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા-સીએઆઈટીએ જીએસટી વિરુદ્ધ ૨૬મી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે. સીએઆઈટીના ભારત બંધને સમર્થન આપતા...
હરિયાણા, હરિયાણાના સોનિપત જિલ્લામાં એક રૂંવાડા ઊભા કરતો મામલો સામે આવ્યો છે. પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કાર્યરત દીપકે પહેલા તો...
ચમોલી, ગઇકાલે ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં ભારે તબાહી મચી છે. અહીં પાણીના પ્રવાહમાં પાવર પ્લાન્ટ, પુલ અને ઘરોથી માંડીને ઘણા...
નવીદિલ્હી, ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૫૮,૧૨,૩૬૨ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા...
નવીદિલ્હી, રાજયસભામાં કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે ૨૦૧૯માં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ સંધર્ષવિરામ ભંગોમાં ૧૨૭ લોકો ધાયલ...
નવીદિલ્હી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ નવા કૃષિ કાયદા પર વાત કરી હતી. તેમણે સોમવારે કહ્યું હતું કે જ્યારે તમે આવા...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપતા આજે ગૃહમાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદની પ્રશંસા કરી...
ચમોલી, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટવાના કરાણે ઋષિગંગા ઘાટીમાં અચાનક વિકરાળ પૂર આવી ગયું. આ...
