Western Times News

Gujarati News

પાક દ્વારા કરવામાં આવેલ ગોળીબારમાં ૭૧ લોકોને ઇજા

નવીદિલ્હી, રાજયસભામાં કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે ૨૦૧૯માં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ સંધર્ષવિરામ ભંગોમાં ૧૨૭ લોકો ધાયલ થયા છે જયારે ૨૦૨૦માં ૭૧ લોકો ધાયલ થયા છે તેમણે કહ્યું કે ૨૦૧૯માં સીમા પારથી ધુષણખોરીની ૨૧૬ પ્રયાસો થયો હતાં.

આંતકીઓની વિરૂધ્ધ ચલાવવામાં આવેલ ઓપરેશનની બાબતમાં માહિતી આપતા તેમણે કહ્યું કે ૨૦૧૯માં ૧૫૭ આતંકીઓને ઠાક મારવામાં આવ્યા છે જયારે ૨૦૨૦માં ૨૨૧ આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે તેમણે કહ્યું કે ૨૦૧૯માં ૫૯૪ આતંકવાદી ઘટના બની જાે કે ૨૦૨૦માં ઘટી ૨૪૪ થઇ ૨૦૨૦માં પથ્થરમારોની ૩૨૦૦ ઘટનાઓ થઇ જયારે ૨૦૧૯ં ૨,૦૦૯ આવી ધટનાઓ થઇ.

તેમણે કહ્યું કે સીમા પર ભારતીય જવાનો સતર્ક રહે છે અને પાકિસ્તાનના કોઇ પણ ઇદારાને સફળ થવા દેતા નથી પાકિસ્તાન સતત સંધર્ષવિરામનો ભંગ કરતુ રહે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.