Western Times News

Gujarati News

National

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને ઈદ-એ-મિલાદની શુભેચ્છાઓ પાઠવી અને તમામ લોકોને સમાજની...

નવી દિલ્હી: ભારતમાં કોરોના વેક્સીન ક્યાં સુધીમાં આવશે? સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ તેને લઈને અગત્યની જાણકારી આપી...

દુબઇ, ગઇકાલે મુંબઇ ઇન્ડિયન્સે વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને પાંચ વિકેટથી હરાવી દીધુ આ જીતની સાથે મુંબઇની ટીમે પ્લેઓફમાં...

નવીદિલ્હી, તહેવારોની સીઝનમાં દેશની રાજધાની દિલ્હી શું કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ઝપટમાં આવી ગઇ છે.આંકડા તો તે તરફ ઇશારો કરી...

નવીદિલ્હી, બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું હતું કે અમારી પાર્ટીએ લોકસભા ચુંટણી દરમિયાન સાંપ્રદાયિક શક્તિઓથી લડવા માટે સપાથી હાથ મિલાવ્યો હતો...

નવીદિલ્હી, કમલા માર્કેટ પોલીસ સ્ટેશને આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોની વિરૂધ્ધ મામલો દાખલ કર્યો છે ધારાસભ્યો પર આરોપ છે કે...

નવીદિલ્હી, સરકારની ટીકા માટે સામાન્ય નાગરિકોને પરેશાન કરી શકાય નહીં સુપ્રીમ કોર્ટે એક મામલાની સુનવણી દરમિયાન આ ટીપ્પણી કરી અને...

નવીદિલ્હી, ભારતે ઇસ્લામી કટ્ટરપંથ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના આકરા વલણ બાદ તેમના પર થયેલા પર્સનલ એટેકની આકરી ટીકા કરી...

ભાગલપુર, બિહારના મુંગેરમાં દુર્ગા પુજા વિસર્જન દરમિયાન યુવકો પર લાઠીચાર્જ અને ગોળીકાંડમાં યુવકના મોતના વિરોધમાં શહેર ભરના બજાર બંધ રહબ્યાં...

નવી દિલ્હી, ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન અંગે પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે મહત્વનો ખુલાસો કર્યો. તેમણે પાકિસ્તાનની સંસદમાં...

નવી દિલ્હી, કોરોનાનું સંકટ દેશ અને દુનિયામાં લગાતાર યથાવત છે. ભારતમાં કોરોનાની અનેક રસી પર ટ્રાયલ ચાલુ છે. આ બધા વચ્ચે પ્રધાનમંત્રી...

નવી દિલ્હી, દિલ્હી-NCRમાં હવાના પ્રદુષણને નિયંત્રિત કરવા માટે સરકારે એક નવો કાયદો તાત્કાલિક ધોરણે લાગુ કરી દીધો છે. જેના નિયમોનું...

નવી દિલ્હી, થોડા સમય પહેલાં વિશ્વની સૌથી પ્રચલિત ઇલેક્ટ્રિક કારઉત્પાદક અમેરિકાની ટેસ્લા કંપનીના સ્થાપક એલન મસ્કે ભારતમાં રસ દાખવવાની વાત...

નવી દિલ્હી: બિહાર ચૂંટણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ વાતચીતમાં બિહાર વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલી ઘણી બાબતો...

લખનૌ : અયોધ્યા રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ/શ્રદ્ધાળુઓ માટે સૌથી વધુ પસંદગીના પર્યટક સ્થળો પૈકીના એક સ્થળ તરીકે ઝડપથી ઉભરી...

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, લૉકડાઉન જેવી રણનીતિથી ભારતે લાખો લોકોના જીવ બચાવ્યા છે. તેઓએ...

પશ્ચિમ રેલવે  મંત્રાલય દ્વારા માલ પરિવહનકારોને તેમના માલ અને પાર્સલના પરિવહન ના હેતું માટે રેલ્વેમાં જોડાવા માટે આકર્ષિત કરીને દેશના...

નવીદિલ્હી, કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણનું કહેવુ છે કે આ નાણાંકીય વર્ષમાં ભારતની જીડીપી ગ્રોથ ઝીરોની આસપાસ રહી શકે છે.એક ઇવેંટને...

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના દૈનિક મામલામાં દાખલ કરવામાં આવી રહેલ ઘટાડા વચ્ચે આજે ફરી વધારો થયો છે.મંગળવારની સરખામણીમાં બુધવારે કોવિડ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.