Western Times News

Gujarati News

National

મુંબઈ: લીબીયામાં આતંકવાદીઓએ અપહરણ કરાયેલા સાત ભારતીય નાગરિકોને મુક્ત કરી દેવામાં આવ્યાં છે. ટ્યૂનિશિયામાં ભારતીય દૂત પુનિત રોય કુંડલે પુષ્ટી...

નવી દિલ્હી: ભાજપ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. મુખ્યમંત્રી બિપ્લબકુમાર દેબને તાનાશાહ ગણાવતા કેટલાક ધારાસભ્યો તેમને હટાવવાની માગણી લઈને...

भारतीय निजी क्षेत्र भारत की अंतरिक्ष यात्रा में सहयात्री होंगे : डॉ. जितेंद्र सिंह केंद्रीय पूर्वोत्तर क्षेत्र विकास राज्य मंत्री...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, 12 ઓક્ટોબર, 2020ના રોજ વર્ચ્યુઅલ સમારોહમાં શ્રીમતી વિજયા રાજે સિંધિયાના માનમાં 100 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડશે. શ્રીમતી વિજયા...

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનને રવિવારે જણાવ્યું કે, ભારત સરકાર કોરોનાની રસીને લઈને કોઈ ખોટી જાહેરાત નથી કરી...

નવીદિલ્હી: ભારતમાં કોવિડ ૧૯થી બહાર આવનારા દર્દીઓની સંખ્યા ૬૦ લાખના આંકડાને પાર કરી ગઇ છે. જયારે આ મહામારીથી સતત આઠમા...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સ્વામિત્વ યોજનાનો શુભારંભ કર્યો આ સાથે જ વડાપ્રધા મોદીએ વાત વાતમાં કોંગ્રેસની ટીકી કરી હતી...

પટણા: કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના સ્થાપક રામવિલાસ પાસવાનનું ગુરૂવારે સાંજે ૭૪ વર્ષની વયે નિધન થયું હતું શુક્રવારે મોડી...

નોઇડા: દિલ્હીથી નજીર આવેલા નોઇડામાં એક સોસાયટીમાં રહેતા દંપત્તિએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી જાે કે અત્યાર સુધી પતિ...

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મી ઓકટોબરે ગુજરાતના પ્રવાસને લઇને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંધે બેઠક બોલાવી હતી સીઆરપીએફ...

મુંબઈ: દેશની પહેલી કોર્પોરેટ ટ્રેન અમદાવાદ-મુંબઇ તેજસ એક્સપ્રેસ હવે મુંબઇના અંધેરી સ્ટેશન પર રોકાશે. ભારતીય રેલ્વેની પીએસયુ કંપની આઇઆરસીટીસીએ કોરોનાને...

ગાંધીનગર, શહેરના સરખેજ, વેજલપુર અને અસલાલી વિસ્તારમાં લોકોમાં ધાકધમકી અને આંતક મચાવી છેલ્લા દસથી વધુ વરસથી મિલકત-જમીન પચાવી, ખૂનની કોશિશ,...

મુંબઇ, મુંબઇ પોલીસે ટેલીવિઝન રેટિંગ પોઇન્ટ ટીઆરપીથી છેડછાડ કરનાર એક ટુંકડીનો ગઇકાલે પર્દાફાશ કર્યો અને કહ્યું કે આ મામલામાં બે...

શ્રીનગર, સીઆરપીએફ દક્ષિણી કાશ્મીરમાં આતંકીઓની કમ્મર તોડવા માટે મજબુત રણનીતિ બનાવી રહી છે સુરક્ષા દળ દક્ષિણ કાશ્મીરના અનેક વિસ્તારોમાં પોતાના...

ગાઝિયાબાદ, દેશના પાટનગર દિલ્હીથી જાેડાયેલ ગાઝિયાબાદ જીલ્લાના સિહાની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના લોહિયા નગરમાં વહેલી સવારે વોક દરમિયાન ભાજપના ઘારાસભ્ય...

નવીદિલ્હી, રાષ્ટ્રીય રાજનીતિના દિગ્ગજ નેતા અને બિહારમાં દલિતોના રામ રામવિલાસ પાસવાનના નિધન બાદ રાજકીય વર્તુળોમાં શોકની લહેર છે બિહાર વિધાનસભા...

નવીદિલ્હી, દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારની કેબિનેટે પર્યાવરણ અને વૃક્ષોની રક્ષા માટે એક મોટું પગલુ ઉઠાવતા આજે બે મહત્વપૂર્ણ નિર્ણય...

પટણા, બિહાર વિધાનસભા ચુંટણીના બીજા તબક્કાની ૯૪ બેઠકોને લઇ આજે ચુંટણી પંચ દ્વારા જાહેરનામુ બહાર પડતાં જ ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રકો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.