Western Times News

Gujarati News

National

લખનઉ, કોરોનાને ફેલાતો રોકવા માટે ઉત્તર પ્રદેશની યોગી સરકારે વીકેન્ડ લોકડાઉન લાગુ કર્યુ હતું. જેને હવે સમાપ્ત કરવામાં આવ્યું છે. અનલોક...

૧૯૬૨માં ચીને ભારત સાથેના ઘર્ષણને આગળ ધરીને દેશની કંગાળ સ્થિતિ છૂપાવી હતીઃ ઘઉં-ચોખાનો પુરતો પાક થયો હોવાનો સરકારી મીડિયાનો દાવો...

નવી દિલ્હી,  રાજ્ય સરકારે અનલોક-4 ની ગાઈડલાઈન્સ બહાર પાડી છે. આ ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન...

પટણા, જન અધિકાર પાર્ટી(જાપ)ના અધ્યક્ષ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ વાલ્મિકિનગર લોકસભા બેઠક પરથી પેટાચુંટણી લડી શકે છે માનવામાં આવી...

મુંબઇ, આરબીઆઇ તરફથી દેવાદારોને રાહત આપવા માટે ૩૧ ઓગષ્ટ સુધી આપવામાં આવેલ મોરેટોરિયમ સુવિધાનો લાભ ઉઠાવનારી ૭૫ ટકા કંપનીઓની નાણાંકીય...

નવીદિલ્હી, ઉત્તર પૂર્વી દિલ્હી તોફાન મામલામાં દિલ્હી હાઇકોર્ટે પિંજરા તોડ સમૂહની સભ્ય દેવાંગના કલીતાને આજે જામીન આપ્યા છે દેવાંગના પર...

નવીદિલ્હી, દુરસંચાર કંપનીઓને સમાયોજિત સકલ આવક (એજીઆર)થી સંબંધિત બાકી ચુકવવાના મામલામાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે સુપ્રીમ કોર્ટે ટેલીકોમ...

નવીદિલ્હી, સ્વતંત્રતા બાદ કોંગ્રેસ આજે પ્રથમવાર સૌથી નબળી સ્થિતિમાં છે કોંગ્રેસ પક્ષ સતત બીજીવાર સત્તાથી દુર છે અને પ્રથમવાર કોંગ્રેસ...

નવીદિલ્હી, દુનિયામાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ૮.૫૦ લાખના આંકડાને પાર કરી ગઇ છે.જયારે સંક્રમિતોની સંખ્યા પણ ૨.૫૪ કરોડથી વધુ થઇ...

નવીદિલ્હી, દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સોમવારે દિલ્હી કૈંટ ખાતે સૈન્ય હોસ્પિટલમાં નિધન થયું હતું તેમના શબને અંતિમ દર્શન માટે...

નવીદિલ્હી, પૂર્વી લદ્દાખમાં સીમા પર સ્થિતિ તનાવપૂર્ણ છે ચીનના પીપલ્સ લિબરેશન આર્મીના ભારે હથિયારોથી સજજ થયા બાદ ભારતીય સેના પણ...

લખનૌ, ગોરખપુરના બીઆરડી મેડિકલ કાલેજના વાળ ચિકિત્સક રોગ નિષ્ણાંત ડો કફીલ ખાનના અલ્હાબાદ હાઇકોર્ટથી મંગળવારે મુક્તિના આદેશ જારી થયા બાદ...

હૈદરાબાદ, ૨૦૧૨ની ઉત્તરપ્રદેશ ચુંટણીઓ પહેલા થયેલ એક ઘટનાને યાદ કરતાં કોંગ્રેસ નેતા એમ શશિધર રેડ્ડીએ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી...

ચેન્નાઇ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને ધ્યાને લઇ તમિલનાડુના સેલમમાં મોદી ઇડલી રજુ કરવામાં આવી રહી છે સેલમમાં પહેલા ૨૨ દુકાનો...

નવીદિલ્હી, રક્ષામંત્રી રાજનાથસિંહે ચીન સાથે તનાવની નવી સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલે પણ એલએસીની સ્થિતિ પર...

નવીદિલ્હી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અંતિમ સંસ્કાર લોધી સ્મશાન ઘાટ ખાતે કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન રાજકીય સન્માન સાથે તેમને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.