Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ દેશમાં કોરોના વાયરસના ૨૪ કલાકમાં ૫૬,૨૮૨ નવા કેસ નોંધાયા છે....

નવીદિલ્હી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિન્હા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના નવા ઉપ રાજ્યપાલ હશે. રાષ્ટ્રપતિ રામનાથ...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાં ભાગેડૂ વિજય માલ્યા ફાઇલમાંથી જરૂરી દસ્તાવેજ ગાયબ થયા છે. જેના કારણે સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાની પુનર્વિચાર અરજી...

જબલપુર, સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના ફેલાઇ રહ્યો છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણની ઝપેટમાં હવે સેનાના જવાન પણ આવવા લાગ્યા...

રાંચી, ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવની તબિયત ખરાબ હોવાને કારણે રાંચીના રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (રિમ્સ)...

નવીદિલ્હી, અયોઘ્યામાં પર્યટનને વધારવા માટે શુ જોઈએ ? સારા રસ્તાઓપ એયરપોર્ટ, મૂળભૂલ સુવિધાઓ અને સારી સુવિદ્યાઓવાળા હોટલ. આ માટે સરકારે...

નવીદિલ્હી, રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ૬ ઓગસ્ટે જણાવ્યું હતું કે, સરકારે સોવરિન રેટિંગ એજન્સીઓના વિચારો પર જરૂર કરતા...

મુંબઈ, કોરોના વાયરસ સામે લડી રહેલું મુંબઈ હવે નવી આફતનો સામનો કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, ઠાણે અને પાલઘર જિલ્લાઓમાં...

નવી દિલ્હી, પાટનગર નવી દિલ્હીના પશ્ચિમ વિહાર વેસ્ટના પીરાગઢીમાં થોડાં વર્ષો પહેલાં નિર્ભયા કાંડ જેવો એક ઘૃણાસ્પદ બનાવ બન્યો હતો. ...

બાંદા: ઉત્તર પ્રદેશના બાંદામાં બુધવારે ખોટી શાન માટે પ્રેમી-પ્રેમિકાને યુવતીના પરિજનોએ રૂમમાં બંધ કરી જીવતા સળગાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે...

નવી દિલ્હી, રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષા બેઠકના પરિણામ આવી ચુક્યા છે. ત્રણ દિવસ સુધી ચાલેલી આ બેઠકમાં રેપો રેટને...

કોરોનાના ભયે વયોવૃદ્ધ નેતાઓને કાર્યક્રમથી દૂર રખાયા અયોધ્યા, ભાજપના ભૂતપૂર્વ સાંસદ વિનય કટિયારે આજે સવારે અહીં એવો અણિયાળો સવાલ કર્યો...

નવી દિલ્હી, સેંકડો વર્ષો ઈંતજાર બાદ આજે અયોધ્યામાં રામમંદિર નિર્માણની વિધિવત્ શરૂઆત થઈ જેનો સમગ્ર દેશ અને દુનિયા સાક્ષી બની. અયોધ્યામાં...

નવીદિલ્હી,  આઈપીએલની ૧૩મી સિઝન ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બર વચ્ચે યૂએઈમાં રમાશે. આ માટે ફ્રેન્ચાઇઝીઓએ તૈયારી કરી લીધી છે. ખેલાડીઓને કોરોનાના...

નવીદિલ્હી, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી અને સંઘ સુપ્રીમો મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતિમાં...

અયોધ્યા, અયોધ્યામાં આજે રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કાર્યક્રમ પહેલા યોગ ગુરુ બાબા રામદેવ આજે સવારે હનુમાનગઢી પહોંચ્યા હતાં....

અયોધ્યા, અયોધ્યામાં આજે રામ મંદિર માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમારોહમાં બહુપ્રતિક્ષિત રામ મંદિર નિર્માણ માટે...

અયોધ્યા, રામ મંદિર ભૂમિ પૂજન માટે પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા હતાં.અહીં પહોંચીને તેમણે હનુમાનગઢી અને બાદમાં રામલાના દર્શન કર્યા હતા....

અયોધ્યા, અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભૂમિ પૂજનથી થોડા કલાકો પહેલા એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ઝેરી ઓક્યું છે. અસદુદ્દીન ઓવૈસીએ અયોધ્યામાં મંદિર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.