Western Times News

Gujarati News

National

રાંચી, ઝારખંડના શિક્ષણ મંત્રી અને ઝામુમોના ડુમરીથી ધારાસભ્ય જગરનાથ મહંતોએ ધોરણ ૧૧માં ઉમેદવારી નોંધાવી છે.૫૩ વર્ષના મહતો ૧૯૯૫માં મેટ્રિક પાસ...

નવીદિલ્હી, રાજસ્થાનમાં સચિન પાયલોટની આગેવાનીવાળા અસંતુષ્ઠ પક્ષ અને મુખ્યમંત્રી અશોક ગહેલોત વચ્ચે સમાધાન થવાના સંકેત મળી રહ્યાં છે આ સંકેતો...

વેલિંગ્ટન, કોરોના વાયરસ સંક્મણથી 102 દિવસ સુધી દૂર રહ્યા બાદ ન્યું ઝિલેન્ડમાં સ્થાનિક સ્તરે આ રોગચાળાનાં સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના વાયરસના સંકટ મામલે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. તેમણે જણાવ્યું...

નવી દિલ્હીઃ  સુપ્રીમ કોર્ટે મંગળવારે એક ઐતિહાસીક ચુકાદો આપતાં જણાવ્યુ હતું કે,  દીકરીઓને પિતાની સ્થાવર મિલકત તેમજ સંપત્તિ પર અધિકાર...

હરિદ્વાર,  ઉત્તરાખંડના આંતરિયાળ એવા સિરવાડી ગામમાં રવિવારે મોડી રાતે વાદળ ફાટવાના કારણે ભારે તબાહી મચી છે. વાદળ ફાટવાના કારણે અનેક...

અમદાવાદ,  અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશનની ઓફિશિયલ વેબસાઈટના રવિવાર સાંજ સુધીના આંકડા મુજબ, શહેરમાં રહેલી ૬૩ કોવિડ-૧૯ પ્રાઈવેટ હોસ્પિટલોમાં...

નવી દિલ્હી, સરકારી અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓને સરકાર ગ્રેચ્યુટીમાં રાહત આપી શકે છે. હમણાં સુધી કર્મચારીઓને કંપનીમાં પાંચ વર્ષ પૂર્ણ...

મુંબઈ, અભિનેતા સંજય દત્તને સોમવારે લીલાવતી હોસ્પિટમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સંજય દત્તનું ઓક્સિજન સેચ્યુરેશન લેવલ ઘણું ઓછું હતું. તેમને...

લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે હજુ પણ અનેક સ્થળે ભારત-ચીનના સૈનિક સામસામે: ચિંતાજનક સ્થિતિ લદ્દાખ, લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે...

યુએસે ચીનના ૧૧ નાગરિકો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો બેઈજિંગ, ચીન અને અમેરિકા વચ્ચેનો તણાવ વધે તેવા એક ઘટનાક્રમમાં ચીને અમેરિકાના...

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના વધતા પ્રકોપને લીધે રેલવેએ ફરી મોટી નિર્ણય લીધો. Indian Railwayએ મહામારીના ફેલાવાને જોતા 30 સપ્ટેમ્બર સુધી બધી...

નવીદિલ્હી, કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશમાં અત્યાર સુધીમાં ૪૪ હજારથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે રોજેરોજ જાહેર થતાં...

આગ્રા, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માની આગ્રામાં એક મીટિંગ દરમિયાન અચાનક તબિયત બગડી તેમના નાકમાંથી લોહી નિકળવા લાગ્યું ત્યારબાદ ઉતાવળમાં...

નવીદિલ્હી, એર ઇન્ડિયા એકસપ્રેસે જણાવ્યું છે કે કોઝિકોડ હવાઇ દુર્ધટનામાં મૃત્યુ પામેલા ૧૬ વ્યક્તિઓના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.