અત્યાર સુધીમાં દેશમાં 24 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કુલ 2,350 કોવિડ-19ના દર્દીઓ સાજા...
National
કોવિડ-19ના વ્યવસ્થાપન માટે ભારત દ્વારા લેવામાં આવેલા સમયસર, તબક્કાવાર અને સક્રિય પગલાં પર પ્રકાશ પાડતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે,...
PIB Ahmedabad કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંકે’ આજે નવી દિલ્હીમાં ધોરણ 10 અને 12ની CBSEની...
પ્રધાનમંત્રી મોદીનો ‘રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’ મંત્ર છેલ્લા છ વર્ષમાં ભારતના અસાધારણ વિકાસની ચાવી છે: ગૃહમંત્રી PIB Ahmedabad કેન્દ્રીય નાણામંત્રી દ્વારા...
આજે ઇ-નામ પ્લેટફોર્મમાં દેશની વધુ 38 મંડીને સમાવી લેવામાં આવી છે જેથી પૂર્વ નિર્ધારિત લક્ષ્ય અનુસાર 415 મંડીને એકીકૃત કરવાનું...
ભારતે G-20 દેશોને પરવડે તેવી કિંમતે આવશ્યક દવાઓ, સારવારો અને રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવવા માટે આહ્વાન કર્યું છે. વીડિયો કોન્ફરન્સિંગના...
કોવિડ-19ના સમયગાળામાં ઊભી થયેલી વિપરિત આર્થિક અસરોને નાબૂદ કરવા મસ્ત્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયે "ડેરી ક્ષેત્ર માટે કાર્યકારી મૂડી લોન...
સુપ્રિમ કોર્ટે આપેલ સ્ટે નો ચૂકાદો શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા માટે, સમગ્ર ભારતીય જનતા પાર્ટી માટે અને રાજય સરકાર માટે એક...
PIB Ahmedabad ખેડૂતો માટે રૂ.1000 કરોડના ફાર્મ-ગેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જાહેરાત માઈક્રો ફૂડ એકમોના ઔપચારિકરણ માટે રૂ.10,000 કરોડની યોજના પ્રધાન મંત્રી...
વિપરિત પરિસ્થિતિઓમાં પણ ખેડૂતો પ્રત્યે પ્રધાનમંત્રી મોદીની સંવેદનશીલતા સમગ્ર દુનિયા માટે અનુકરણીય છે: ગૃહમંત્રી PIB Ahmedabadકેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે...
PM CARES (આપત્તિની સ્થિતિમાં પ્રધાનમંત્રીની નાગરિક સહાય અને રાહત) ભંડોળ ટ્રસ્ટ દ્વારા આજે કોવિડ-19 સામેની લડાઇ માટે રૂપિયા 3100 કરોડની...
ગ્રાહકોએ ૧૫ ટકા સુધી વ્યાજ ચૂકવવું પડે તેવી વકી-સ્માર્ટફોન, ટીવી, એસી ખરીદવા માટે હવે નહીં મળે ઝીરો ડાઉન પેમેન્ટ લોન...
5 મે સુધીમાં 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 12.39 કરોડ લાભાર્થીઓમાં 6.19 લાખ મટ્રિક ટન ખાદ્યાન્નનું વિતરણ કર્યું ગુજરાતમાં બીજા...
નવી દિલ્હી, દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમના વતન પર ફરવા માટે કેન્દ્રીય...
નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે નર્સો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,...
નવી દિલ્હી, વંદે ભારત મિશન અંતર્ગત 7 મે 2020થી અત્યાર સુધીમાં 5 દિવસમાં 6037 ભારતીયો એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની...
9 રાજ્યોમાંથી 2.74 લાખ MT ચણાની ખરીદી કરવામાં આવી છે. 5 રાજ્યોમાથી 3.40 લાખ MT રાઇની ખરીદી કરવામાં આવી છે....
અમદાવાદ, પ્રવર્તમાન કોરોના વાયરસ ની સ્થિતિમાં અન્ય દેશોમાં અટવાયેલા ભારતીયોને ખાસ વિમાની સેવા દ્વારા પરત લાવવાની ભારત સરકાર ની શરૂઆત...
આંધ્રપ્રદેશ સરકારના ઉદ્યોગો અને વ્યાપાર વિભાગ દ્વારા કરવામાં આવેલી વિનંતીના પગલે, ભારતીય વાયુ સેનાએ આંધ્રપ્રદેશના વિઝાગમાં એલ.જી. પોલીમર ખાતે સ્ટાઇરિન...
તબીબી પ્રોફેશનલો અને પેરામેડિકલ સ્ટાફ સરળતાથી આવનજાવન કરી શકે તેમજ તમામ ખાનગી ક્લિનિક્સ, નર્સિંગ હોમ અને લેબ ખુલ્લા રહે તે...
પૂણે ખાતે આવેલા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR)- નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજિ (NIV) દ્વારા કોવિડ-19 માટે એન્ટીબોડી શોધવા “કોવિડ...
આ કારણે કુલ સાજા થવાનો દર વધીને 31.15% થઇ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 67,152 કેસ પોઝિટીવ નોંધાયા...
પરપ્રાંતીયોના મોઢા પર આનંદ અને ખુશીનો ભાવ : રેલવે દ્વારા પાણી અને જમવાની વ્યવસ્થા મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું છે...
ગાંધીનગર ગયા સપ્તાહે આંધ્ર પ્રદેશના કેમિકલ પ્લાન્ટમાં બનેલી ગેસ લીકેજની ઘટનાના પગલે ડિરેકટરેટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (DISH) તરફથી...
PIB Ahmedabad,કે સચિવની અધ્યક્ષતામાં 10 મે 2020ના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠકનું આયોજન કરીને તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની...