Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, સંસદનું ચોમાસુ સત્ર ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થવાની સંભાવના છે કોરોના મહામારીની વચ્ચે યોજાનાર આ સત્ર ખુબ તોફાની બનવાની સંભાવના...

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થવાનું નામ લઇ રહ્યું નથી ભારતમાં કોરોના વાયરસના મામલા ૩૨ લાખ પાર થઇ ચુકયા...

બેંગ્લુરૂ, કોંગ્રેસમાં તાકિદે સાંગઠનિક સુધારાોની માંગ કરવાના પાર્ટીના ૨૩ વરિષ્ઠ નેતાઓમાં સામેલ એમ વીરપ્પા મોઇલીએ જણાવ્યું છે કે જો અમે...

ભોપાલ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને લઇ હલચલ તેજ થઇ ગઇ છે પાર્ટીના કેટલાક નેતાઓના પત્રથી કોંગ્રેસ જુથમાં ખલબલી મચી ગઇ છે.કોંગ્રેસ...

વોશિંગ્ટન, ભારતની સાથે દોસ્તીના તમામ વચનો આપનાર અમેરિકાએ પોતાના નાગરિકોને ભારતની યાત્રા નહીં કરવાની સલાહ આપી છે અમેરિકાએ તેના કારણે...

કોલકતા, પશ્ચિમ બંગાળમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા છે નેશનલ સેંટર ફોર સીસ્મોલોજીના અનુસાર રાજયના દુર્ગાપુરમાં આજે સવારે ૭.૫૪ પર ભૂકંપનો...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં મસ્જિદના નિર્માણ માટે રચાયેલ અયોધ્યા મસ્જિદ ટ્રસ્ટમાં એક સરકારી ઉમેદવારની...

નવીદિલ્હી, કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં થયેલ ગરમાગરમી વચ્ચે પાર્ટી હવે ડેમેજ કંટ્રોલમાં લાગી ગઇ છે પાર્ટીની અંદર અસંતુષ્ટ નેતાઓને મનાવવા માટે...

ગાંઠ બહાર કાઢવા માટે 3.5 કલાક સર્જરી ચાલી હતી, દર્દીની ગાંઠનું વજન એના શરીરના વજનથી અડધું હતું ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલના ડૉક્ટરોએ...

નવી દિલ્હી: નાણાંકિય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન શેડ્યૂલ્ડ કૉમર્શિયલ બેન્ક્‌સ અને સિલેક્ટેડ ફાયનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂટ્‌સ સાથે છેતરપિંડીના આશરે ૮૪,૫૪૫ કેસ સામે આવ્યા...

નવી દિલ્હી: રાજ્યસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદની સોનિયા ગાંધીને પત્ર મોકલવામાં મુખ્ય ભૂમિકાને કારણે કોંગ્રેસ પક્ષમાં ઘણા લોકોને આશ્ચર્ય...

નવીદિલ્હી, કોંગ્રેસમાં ચાલી રહેલ સમાધાન વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના પુત્ર અનિલ શાસ્ત્રીએ કહ્યું કે કોંગ્રેસ...

નવીદિલ્હી, કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા કહ્યું કે આવનાર...

લખનૌ, કોંગ્રેસ મહામંત્રી અને પૂર્વ ઉત્તરપ્રદેશની કોંગ્રેસ પ્રભારી પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં આવ્યા બાદથી જ સતત યોગી સરકારની કાનુન વ્યવસ્થાને...

લખનૌ, સમાજવાદી પાર્ટીએ ભગવાન શ્રીરામને કાલ્પનિક બતાવનાર પોતાના નેતા પર કડક પગલા ઉઠાવ્યા છે. સપાએ પાર્ટીના પછાત સેલના પ્રદેશ અધ્યક્ષ...

નવીદિલ્હી, અન્ના હજારે આંદોલનથી નિકળેલી આમ આદમી પાર્ટી (આપ)ની સરકારની વિરૂધ્ધ અવાજ બુલંદ કરવા માટે ભાજપે અન્ના હજારેનો સાથ માંગ્યો...

શ્રીનગર: પુલવામા હુમલોની તપાસમાં રાષ્ટ્રિય તપાસ એજન્સીએ 5000 પેજની ચાર્જશીટ તૈયાર કરી છે. ચાર્જશીટમાં કુલ 20 આતંકીઓના નામ સામેલ છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.