Western Times News

Gujarati News

National

લખનૌ, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપાના સુપ્રીમો માયાવતીએ ગત દિવસોમાં કિસાન બિલ પસાર થવા દરમિયાન સંસદ ખાસ કરીને રાજયસભામાં વિરોધ...

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી દેશ પરત આવી ચુકયા છે તે પોતાની માતા સોનિયા ગાંધીની સારવાર...

૨૦૦૮માં મુંબઈમાં થયેલા આંતકી હુમલા બાદ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીની રચના કરવામાં આવી હતી મુંબઈ, બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો મોત...

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ જણાવ્યું હતું કે મા કોરોના મહારીના કારણે કેન્દ્ર અને રાજય સરકારોને રૂ.૧૦ લાખ કરોજ રૂપિયાની...

નવીદિલ્હી, સંસદ જ નહીં રાજકીય ગોલબંધીના હિસાબથી વિરોધ પક્ષની એકતાની લાંબા સમયથી કસરત કરી રહેલ કોંગ્રેસે અધીર રંજન ચૌધરીને પશ્ચિમ...

નવીદિલ્હી, ઇસરો સતત અંતરિક્ષમાં નવા નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે આ કડીમાં એક વધુ ઉપલબ્ધી જોડવાની તૈયારી ઇસરો ૨૦૨૧ની...

નવીદિલ્હી, સંયુકત રાષ્ટ્ર મહાસભાના મંચ પર તુર્કીએ એકવાર ફરીથી કાશ્મીરના મુદ્દો ઉઠાવ્યો છે કાશ્મીર મુદ્દા પર એકવાર ફરી પાકિસ્તાનના દોસ્ત...

લખનૌ, ભારતના ચીન સહિત કેટલાક પડોશી દેશોની કંપનીઓ હવે યુપીમાં કોઇ સરકારી પ્રોજેકટના ટેન્ડરમાં ભાગ લેશે નહીં રાજય સરકારે તમામ...

વોશિંગટનઃ અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASA ફરી એકવાર ચંદ્ર પર મનુષ્યોને મોકલવાની યોજના બનાવી રહ્યું છે. 1972માં પહેલીવાર ચંદ્ર પર મનુષ્યને મોકલવામાં...

નવી દિલ્હી, કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ થયુ ત્યારે સૌથી વધારે તકલીફ વતનથી દુર બીજા રાજ્યોમાં રોજગાર માટે ગયેલા શ્રમિકોએ...

નવી દિલ્હી, ચીન અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે ભારતમાં હથિયારો વિકસીત કરતી સંસ્થા ડીઆરડીઓને એક મોટી સફળતા મળી...

નવી દિલ્હી: અમેરિકાની બાયઆઉટ ફર્મ કેકેઆર એન્ડ કંપની રિલાયન્સ રિટેલમાં મોટું રોકાણ કરશે. કેકેઆર રિલાયન્સ રિટેલમાં ૫૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ...

મુંબઈ: હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં વાદળછાયું વાતાવરણ અને ભારે વરસાદ રહેવાની સંભાવના બુધવાર માટે કરી હતી જોકે, મંગળવાર બપોર પછી...

નવી દિલ્હી: ચીનની સાથે ચાલી રહેલા ગંભીર સરહદ વિવાદની વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાની નૌસેના બે દિવસીય યુદ્ધાભ્યાસ કરશે. આ યુદ્ધાભ્યાસ...

નવી દિલ્હી: સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ભારતમાં કોવિડ-૧૯ (Covid-19) વેક્સીન કેન્ડિડેટનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ વેક્સીન ઉત્પાદન...

૧૮ સપ્ટેમ્બર સુધીમાં મધ્ય રેલવેમાં ૧૩૨૩ કર્મચારીઓ જ્યારે કે પશ્ચિમ રેલવેમાં ૯૯૪ કર્મચારીઓ કોવિડ-૧૯ સંક્રમિત છે. નવી દિલ્હી, ચાલુ અઠવાડિયામાં...

(હિ.મી.એ),મુંબઇ, ચુંટણી સોંગદનામાને લઇ NCP વડા શરદ પવાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને એનસીપી સાંસદ સુપ્રિયા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.