નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના વધતા પ્રકોપને લીધે રેલવેએ ફરી મોટી નિર્ણય લીધો. Indian Railwayએ મહામારીના ફેલાવાને જોતા 30 સપ્ટેમ્બર સુધી બધી...
National
નવીદિલ્હી, કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશમાં અત્યાર સુધીમાં ૪૪ હજારથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે રોજેરોજ જાહેર થતાં...
આગ્રા, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માની આગ્રામાં એક મીટિંગ દરમિયાન અચાનક તબિયત બગડી તેમના નાકમાંથી લોહી નિકળવા લાગ્યું ત્યારબાદ ઉતાવળમાં...
ઇસ્લામાબાદ, પાકિસ્તાનના ચમન શહેરમાં આજે એક ઇમારત પાસે ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો જેમાં પાંચ લોકોના મોત અને અન્ય ૧૦...
નવીદિલ્હી, એર ઇન્ડિયા એકસપ્રેસે જણાવ્યું છે કે કોઝિકોડ હવાઇ દુર્ધટનામાં મૃત્યુ પામેલા ૧૬ વ્યક્તિઓના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા...
નવી દિલ્હી, દૈનિક કોરોના કેસના મમામલે સરકારે કહ્યું કે આગામી ૪૫ દિવસ સુધી આ જ રીતે દૈનિક કેસમાં વધારો જોવા...
નવી દિલ્હી, કોરોના વાયરસ રોગચાળાનાં કારણે ઓટોમોબાઇલ સેક્ટર અત્યંત ખરાબ રીતે પ્રભાવિત થયું છે, દેશમાં ઓટોમોબાઇલ રિટેલ ઇન્ડસ્ટ્રીઝની સર્વોચ્ચ સંસ્થા...
કોલકાતામાં પુલૉક સ્ટ્રીટ પર એક બિલ્ડિંગમાં આગ લાગવાની ખબર સામે આવી છે. જે પછી વિકરાળ આગની સ્થિતિને જોતા ઘટના સ્થળે...
નવી દિલ્હી, રાજસ્થાનમાં છેલ્લા ઘણા સમયથી રાજકિય ઉથલ પાથલ થઇ રહી છે. સચિન પાયલટની આગેવાનીમાં કોંગ્રેસના જ એક જૂથ દ્વારા...
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો પર હુમલા માટે પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઇએસઆઇ મહિલા ઓવરગ્રાઉન્ડની ભરતી કરી રહી છે.જેથી કરીને...
નવીદિલ્હી, પૂર્વ વડાપ્રધાન મનમોહસિંધે કોરોના વાયરસ મહામારીના કારણે પાટા ઉપરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને ફરી વેગવંતી બનાવવા માટે સુચનો કર્યા છે...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આંદામાન નિકોબારને સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલની ભેટ આપી હતી આ ફાયબર કેબલ ચેન્નાઇથી પોર્ટ બ્લેયર...
નવીદિલ્હી, કોરોના સંકટથી ગ્રસ્ત ભારત હવે લોકડાઉનથી અનલોક થવાનાં તબક્કામાં આવી ગયું છે, લોકડાઉનનાં પાંચમા તબક્કામાં કેન્દ્રએ ત્રણ તબક્કામાં રાહત...
ઘંટનું નિર્માણ અષ્ટધાતુથી કરાયું, તેમાં સોનુ, ચાંદી, કોપર, ઝિંક, લેડ, ટીન, લોખંડ અને પારાનો ઉપયોગ કરાશે ઉત્તરપ્રદેશ, દાઉ દયાલ નામના...
દાદરી, રૂદડોલ ગામમાં ગત રાતે દિલ્હી પોલીસના જવાને સંદિગ્ધ પરિસ્થિતિઓમાં પોતાના ઘરે ફંદો લગાવીને જીવ આપી દીધો. મૃતક પોલીસકર્મી શનિવાર...
દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ૩૧ જુલાઈના રોજ પુરા થયેલા અઠવાડીયા દરમિયાન ૧૧.૯૪ અબજ ડોલરનો શાનદાર વધારો નોંધાયો: રિઝર્વ બેંક નવી...
નવી દિલ્હી,પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના વાઇરસથી પોઝીટીવ થયા છે. સોમવારના રોજ પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરી આ માહિતી આપી છે....
લખનૌ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પોલીસ અને બદમાશો વચ્ચે પોલીસ એન્કાઉન્ટરમાં પોલીસે હત્યાનાં આરોપીને ઠાર કરી દીધો છે. આ અંગે...
નવીદિલ્હી, દેશ-વિદેશમાં કોરોના વાયરસના કહેરની અસર તમામ બાબતો પર પડી રહી છે. સ્વતંત્રતા દિવસ સમારોહનો પણ તેમાં સમાવેશ થાય છે....
કાનપુર, ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. અહીં ૪૫ વર્ષીય દર્દી એક મહિનામાં બીજી વાર કોરોના પોઝિટિવ થયો...
જયપુર, રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોત જેસલમેર પહોંચ્યા. મીડિયા સાથે વાત કરતા તેમણે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું....
લેહ, પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ ખતમ કરવા માટે ભારત અને ચીનની વચ્ચે મેજર જનરલ સ્તરની મંત્રણા થઈ....
નવી દિલ્હી, ભારતમાં કોરોનાની મહામારી પરેશાન કરી રહી છે ત્યારે દેશના કેટલાક ભાગોમાં ચોમાસાએ કાળો કેર વર્તાવી દીધો છે. અત્યાર...
જોધપુર, રાજસ્થાનના જોધપુરમાં ૧૧ પાકિસ્તાની શરણાર્થીઓના મોત નીપજ્યાં છે. હાલમાં મોતનું કારણ જાણી શકાયું નથી. ઝેરી ગેસના કારણે મોત થયું...
વિજયવાડા, રવિવારે સવારે પાંચ વાગ્યે વિજયવાડાની એક ખાનગી હોસ્પિટલ દ્વારા કોવિડ -૧૯ કેર સેન્ટરમાં ફેરવવામાં આવેલી હોટલમાં આગ લાગતાં ૭...