Western Times News

Gujarati News

National

શ્રીનગર, કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકીઓના હાથ ધરેલા સાફસૂફી અભિયાન વચ્ચે નવા આતંકી સંગઠનની એન્ટ્રી થઈ છે. એન્ટી ફાસિસ્ટ પીપલ્સ ફ્રંટ નામના...

રાજસ્થાન પોલિટિક્સ કરંટ....!! : પ્રતિનિધિ દ્વારા,ભિલોડા: રાજસ્થાનના રાજકિય સંગ્રામ ચરમસીમાએ પહોંચ્યો છે રાજસ્થાનના રાજકારણમાં દરરોજ નવા રંગ જોવા મળી રહ્યા...

સરકારી કર્મચારીઓની સૌથી મોટી ચિંતા નિવૃત્તિ બાદ પેન્શન મેળવવાની હોય છે. પેન્શન શરૂ કરાવવા માટે આ કર્મચારીઓએ અનેક વખત સરકારી...

હરિયાણા સરકારે પ્રદેશમાં કોંગ્રેસ દ્વારા ચલાવાઈ રહેલા રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટને ફાળવવામાં...

બોલિવૂડ એક્ટર સુશાંત સિંઘ રાજપૂત આત્મહત્યા મામલે મુંબઇ પોલીસ દરેક પાસાની સંપૂર્ણ તપાસ કરી રહી છે. આ મામલે અત્યાર સુધીમાં...

સિંગાપુરના વૈજ્ઞાનિકો એક નવી ટેકનીક વિકસિત કરી છે. જેથી પ્રયોગશાળામાં થનાર કોવિડ 19ની તપાસ ખાલી 36 મિનિટમાં પૂરી થઇ જશે....

નવીદિલ્હી, ભારત સાથે વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. કોરોના પગલે વિશ્વભરના મોટા ભાગના દેશોની કમર તુટી ગઈ છે. રોજગાર...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે મારા માટે ખૂબ સ્પષ્ટ વાત છે કે જ્યાં સુધી જમ્મુ-કાશ્મીર એક...

ચિત્રાલ, પાકિસ્તાનમાં કોરોનાના કારણે 2.74 લાખ જેટલા લોકો સંક્રમિત છે અને 5,842 લોકોના મોત થઈ ચુક્યા છે. જો કે પાકિસ્તાનના એક...

નવી દિલ્હી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ શહેરો-નોઈડા, મુંબઈ અને કોલકાતામાં કોરોના ટેસ્ટિંગમાં હાઈ થ્રૂપુટ (ઓટોમેટેડ) સેન્ટરનું ઉદઘાટન કર્યું છે. આ સેન્ટરમાં...

ભોપાલ, મધ્યપ્રદેશના છતરપુરમા આજે માર્ગ અકસ્માતની દુર્ઘટના ઘટી. જેમાં મહિલા, બાળકો સહિત 8 લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. આ એક્સિડન્ટ જિલ્લાના...

નવી દિલ્હી, સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ફ્રાન્સે ટેસ્ટિંગની ઝડપ વધારવા એક મોટો નિર્ણય લીધો છે....

કેટલાક લોકોને પાડવામાં-તોડવામાં ખુશી મળે છેઃ ઉદ્ધવ નવી દિલ્હી,  મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકાર પાડવા અને રાજસ્થાનમા સચિન પાયલોટના રાજીનામાથી અસ્થિર...

૨૫ નવેમ્બર બાદથી દાન સ્વીકારી કારી શકાશે-માથાદીઠ ૧૦, ઘરદીઠ ૧૦૦નું દાન આપવા માટે સૂચન બેંગલુરુ,  અયોધ્યામાં આકાર લેનાર વિશાળ રામ...

ઈઝરાયલ-ભારત સાથે મળી કામ કરશે - વોઈસ ટેસ્ટ, બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ, આઇસોથર્મલ ટેસ્ટ, પોલિમીનો એસિડના મદદથી કોરોનાના ટેસ્ટ કરાશે અમદાવાદ/...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતના ૬૭માં સંસ્કરણમાં કારગિલ વિજય દિવસ પર દેશના શહીદ સૈનિકોને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.