Western Times News

Gujarati News

National

મુંબઈ,  અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલીના પરિણામ સ્વરૂપે ઈરાક જતા પ્રવાસીઓ પણ જારદાર રીતે પ્રભાવિત થયા છે. સુરક્ષાના કારણો આપીને...

કોલકતા: નાગરિકતા સુધારા કાનુનને લઈને પશ્વિમ બંગાળમાં ચાલી રહેલા ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકતામાં બેલુર મઠથી પોતાના...

કોલકતા: નાગરિકતા સુધારા કાનુન અને નેશનલ રજિસ્ટાર ઓફ સિટીજન (એનઆરસી)ને લઈને પશ્વિમ બંગાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર...

તિરૂવનંતપુરમ્ , સુપ્રિમ કોર્ટના આદેશ બાદ આજે કેરળમાં કોચ્ચિના મરદુ નગરપાલિકામાં બનેલી ચાર ગેરકાયદે ઈમારતને ધરાશાયી કરવાના આદેશને લાગુ કરવામાં...

ઇસ્લામાબાદ, બલૂચિસ્તાનના ક્વેટા શહેરમાં શુક્રવારે સાંજે એક મસ્જિદની અંદર વિસ્ફોટ થયો છે. જેમાં ૧૫ લોકોના મોત થયાના સમાચાર છે.  પાકિસ્તાનના...

નવીદિલ્હી, ઓમાનના સુલતાન કબુસ બિન સૈદનું શુક્રવારે સાંજે અવસાન થયું હતું. સ્થાનિક મીડિયાએ શનિવારે તેની પુષ્ટિ કરી છે. જોકે, ઓમાનના...

નવીદિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કેમ્પસમાં થયેલી હિંસાના મામલામાં દિલ્હી પોલીસે આજે હજુ સુધી પોતાના હાથમાં લાગેલા પુરાવા અંગે મહત્વપૂર્ણ માહિતી...

નવીદિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ ગુરુવારે સરકારને જેએનયુ હિંસા કેસમાં વીસી જગદેશ કુમારને હટાવવા કહ્યું હતું. ભૂતપૂર્વ વડા...

શ્રીનગર, ફ્રાન્સના પાટનગર પેરિસમાં આવેલા જગપ્રસિદ્ધ એફિલ ટાવર કરતાંય ઊંચો એક પુલ ભારતીય રેલવે જમ્મુ કશ્મીરમાં બાંધી રહી હતી. ભારતીય...

કતરાસ, કર્ણાટકની વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશના હત્યાકાંડ કેસમાં બેંગલુરૂ એસઆઇટીએ ઝારખંડના ધનબાદ પાસે કતરાસથી આરોપી યુવકને ધરપકડ કરી છે. કરતાસથી...

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બેંકોને કેવાયસીની પ્રક્રિયા કરવા માટે સમયાંતરે ગ્રાહકોને બેંકોમાં બોલાવી પાન કાર્ડ, આધાર અને બીજા પુરાવાઓની...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે નાગરિક સુધારા કાનૂનને બંધારણીય જાહેર કરવાની માંગ કરતી અરજી ઉપર તરત સુનાવણી કરવાનો આજે ઇન્કાર કર્યો હતો...

નવીદિલ્હી, નિર્ભયા કેસના ચારેય આરોપીઓને ફાંસી આપવાની તારીખ નક્કી થતાં એક બાજુ તેમને ફાંસી આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી...

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યાં છે. આ...

નવી દિલ્હી, દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ISISના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ત્રણેય આતંકવાદીઓની વઝીરાબાદમાં ધરપકડ કરી છે. આની પાસે...

નવી દિલ્હી, જ્મ્મુ કાશ્મીરમાં વર્ષ ૨૦૧૯માં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો. સેનાએ કઠોર કાર્યવાહી કરીને ૧૬૦થી વધારે ત્રાસવાદીઓને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.