Western Times News

Gujarati News

સોમનાથ મહાદેવને કૃષ્ણ દર્શન શૃંગાર કરવામાં આવ્યો

શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રાવણના ચતુર્થ સોમવાર અને જન્માષ્ટમી નિમિત્તે 24 ધ્વજા પૂજા કરવામાં આવેલ હતી, 10 તત્કાલ મહાપૂજા,  07 સુવર્ણ કળશ પૂજા, 656 રૂદ્રાભિષેક કરવામાં આવેલ હતા.

સાંજે 6-00 સુધીમા એક અંદાજ પ્રમાણે 42,000 ભક્તો એ સોમનાથ મહાદેવના દર્શન કરેલ હતા.  સોમનાથ મહાદેવને કૃષ્ણ દર્શન શૃંગાર કરવામાં આવેલ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.