Western Times News

Gujarati News

મુખ્યમંત્રીને મળેલી ભેટ-સોગાદોનું પ્રદર્શન અને વેચાણ મહેસુલ ભવન ખાતે યોજાયો

મુખ્યમંત્રીશ્રીના વિવિધ કાર્યક્રમો તેમ જ પ્રવાસ દરમિયાન મળેલી ભેટ-સોગાદોની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ તા-13-09-201ના રોજ મહેસુલ ભવન, ગોતા ઓવરબ્રીજ પાસે, અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શન – વેચાણમાંથી પ્રાપ્ત થનારી રકમ મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નીધિમાં જમા કરાવવામાં આવશે

આ કાર્યક્રમનો શુભારંભ 13-09-2021 ના રોજ સવારે 11-00 કલાકે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ  ધામેલીયાએ કરાવ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.